સ્વર્ગ સમાન એશિયનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન શ્રીનગર ખાતે પ્રકૃતિ પ્રેમી માટે ખુલ્લો મૂકાયો

News Visitors : 20
0 0
Spread the love
Read Time:1 Minute, 36 Second

શ્રીનગર (કાશ્મીર) માં દાલ લેકના કિનારે આવેલું ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન વિશ્વના સૌથી સુંદર બગીચાઓમાંનું એક માનવામાં આવે છે.દર વર્ષે લાખો પ્રવાસીઓ આ બગીચાની સુંદરતાની પ્રશંસા કરવા અને ટ્યૂલિપ ફેસ્ટિવલનો ભાગ બનવા માટે અહીં આવે છે. શ્રીનગર સ્થિત એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન, આ વર્ષે 26 માર્ચ, 2025થી સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યો છે.ટ્યૂલિપ બગીચો છે જે 30 હેક્ટરમાં ફેલાયેલો છે. અહીં તમને 17 લાખથી વધુ ટ્યૂલિપ ફૂલો અને 75થી વધુ જાતના ટ્યૂલિપ જોવા મળશે જે સ્વર્ગ સમાન અલૌકિક દ્રશ્યમાન થાય છે.આ બગીચો દાલ લેક પાસે આવેલો છે, જ્યાંથી ઝબરવાન ટેકરીઓનો સુંદર નજારો જોઈ શકાય છે. ચારે બાજુ બરફીલા શિખરો અને તળાવનો અદ્ભુત દૃશ્ય દેખાય છે.શ્રીનગરનો ટ્યૂલિપ ગાર્ડન દર વર્ષે ફક્ત 1 મહિના માટે ખુલે છે, કારણ કે ટ્યૂલિપ ફૂલોનું જીવનકાળ ખૂબ જ ટૂંકું હોય છે. આ બગીચો સામાન્ય રીતે માર્ચના છેલ્લા અઠવાડિયાથી એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધી ખુલ્લો રહે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

    Spread the love

    Spread the loveદર વર્ષે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ પર્યાવરણ સંરક્ષણ અને પૃથ્વીને બચાવવાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. આ દિવસે વિશ્વભરના લોકો…

    મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માણસોની હત્યા કરતાં પણ ખરાબ કહેવાય: સુપ્રીમ કોર્ટ

    Spread the love

    Spread the loveમોટી સંખ્યામાં ઝાડ કાપવા એ માણસની હત્યા કરતાં પણ ખરાબ છે.પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ પ્રત્યે કોઈ દયા ન રાખવી જોઈએ તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે.ગેરકાયદેસર રીતે કાપવામાં આવતા દરેક…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

    • By admin
    • April 22, 2025
    • 7 views
    વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

    માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

    • By admin
    • April 21, 2025
    • 11 views
    માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

    ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન

    • By admin
    • April 20, 2025
    • 13 views
    ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન

    જાગો હિન્દુ જાગો – હથિયાર નહીં સંવિધાન ચલેગાં – વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ

    • By admin
    • April 19, 2025
    • 10 views

    સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

    • By admin
    • April 18, 2025
    • 12 views
    સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા

    • By admin
    • April 17, 2025
    • 10 views
    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા