નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને પગલે હાઇવે પરના ખાડાઓ બનશે જીવલેણ:રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ

News Visitors : 14
0 0
Spread the love
Read Time:2 Minute, 18 Second

ગોંડલ ચોકડીના બ્રિજમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીના કારણે રાજકોટની ભાગોળે ગોંડલ ચોકડી પાસે આવેલ બ્રિજનો એક્સપાન્શન જોઈન્ટ છૂટો પડી જતા અફરાતફરી થઈ ગઈ હતી. જોઇન્ટ નો ગેપ પ્રકારે ખુલી ગયો હતો કે નીચે ચાલતો માણસ દેખાઈ આવે. નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્ટેટ હાઇવેની બેદરકારી અને લાપરવાહી ને પગલે રસ્તા પરના અનઅધિકૃત સ્પીડ બ્રેકર, સફેદ પટ્ટા વગરના સ્પીડબેકર, રેડિયમ રિફલેટરોનો અભાવ, રસ્તા પરના ખાડાઓની મરામત કરવામાં ઘોર વિલંબના કારણે ભૂત્ક્લ્મ ઘણી દુર્ઘટનાઓ સર્જાયેલ છે છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની આખો ખૂલતી નથી.

અંદાજે એકાદ કરોડના ગોંડલ રોડ ખાતેનો આ પુલ 2023 માં લોકાર્પણ કરવામાં આવ્યો હતો. આ પુલનો જોઈન્ટ છુટો પડી જતા અગાઉ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ એવો બચાવ કર્યો હતો કે આ બ્રિજમાં આ પ્રકારે કોઈ પ્લેટ ચોરી ગયું હતું જોકે આ બાબત ગળે ઉતરે તેમ નથી કારણકે આ રસ્તો 24 કલાક ટ્રાફિકથી વાહનોથી ધમધમતો હોય અને રસ્તા પર કોઈ કટર મારી આ પ્રકારે ચોરીની ઘટનાઓ બને તેવી શક્યતાઓ નથી.આ ઘટના બાબતે રીપેરીંગ કરનાર કર્મચારી દ્વારા અને જવાબદાર અધિકારીએ જણાવ્યું છે કે આ પુલની અંગે નિયમિત ચેકિંગ કરવામાં આવે છે. તો પછી હાઇવે ઓથોરિટી ને આ બાબતની જાણ મોડી અને એ પણ સોશિયલ મીડિયામાં જાગૃત નાગરિકે વિડીયો વાયરલ થયા પછી થઈ છે ? એટલે જવાબદાર અધિકારીઓ કુંભકર્ણને નિંદ્રામાં હતા કે કેમ ? આ બાબતની ગંભીરતાને દયાને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવેલ છે તેવું પ્રમુખ અતુલ રાજાણી જણાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

    Spread the love

    Spread the loveમાનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટનાં બા નું ઘર” વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટને રાહતદરે આરોગ્ય સેવાઓનું કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પરશોતમભાઈ રૂપાલા, સાંસદ (રાજ્યસભા) રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન…

    રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિ

    Spread the love

    Spread the loveઆજરોજ રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે ભાવાંજલિ પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી આ પ્રસંગે વિશાળ સંખ્યા માં રાજકોટ ની આમ જનતા જોડાઈ હતી વિવિધ સંસ્થાઓ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

    • By admin
    • April 22, 2025
    • 7 views
    વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

    માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

    • By admin
    • April 21, 2025
    • 11 views
    માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

    ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન

    • By admin
    • April 20, 2025
    • 13 views
    ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન

    જાગો હિન્દુ જાગો – હથિયાર નહીં સંવિધાન ચલેગાં – વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ

    • By admin
    • April 19, 2025
    • 10 views

    સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

    • By admin
    • April 18, 2025
    • 12 views
    સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા

    • By admin
    • April 17, 2025
    • 10 views
    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા