મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ 26 માર્ચે રાજકોટ ખાતે રૂ. 600 કરોડનાં વિકાસ કામોનાં કરશે  લોકાર્પણ

News Visitors : 33
0 0
Spread the love
Read Time:1 Minute, 25 Second

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલ બુધવારના રોજ તા. 26 માર્ચે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જેમાં રાજકોટ મનપા અને રૂડાનાં રૂપિયા 600 કરોડના નવા પ્રોજેક્ટસ, વિકાસ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવનાર છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ મહાપાલિકા તેમજ રૂડા’ના 565.63 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવશે. જે કામનું લોકાર્પણ થવાનું છે જેમાં અલગ-અલગ વિસ્તારમાં 183 આવાસ, 25 નવી સીએનજી બસ, મવડીમાં ઈનડોર ગેમ્સ સ્ટેડિયમ સહિતનો સમાવેશ થાય છે.આ ઉપરાંત કટારિયા ચોકડીએ આઈકોનિક ફ્લાયઓવર સહિત 9 બ્રિજ, કણકોટથી કોરાટ ચોક, ગોંડલ રોડથી ભાવનગર રોડ સુધીના રિંગરોડ-2ને ફોરલેન કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી રાજકોટ આવી રહ્યા હોય તેમના કાર્યક્રમને લઈ શહેર ભાજપ દ્વારા સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    વરસાદ પહેલા અમદાવાદમા ભૂવા પડવાના થયા શ્રીગણેશ :રીક્ષા ચાલક થયો લોહીલુહાણ

    Spread the love

    Spread the loveઅમદાવાદમાં ગઈકાલે હજી અમુક વિસ્તારમાં હળવા ઝાપટાં પડ્યા અને ત્યાતો કોર્પોરેશનના બનાવેલા રોડ રસ્તા પર ભુવા પાડવાના શ્રી ગણેશ થઈ ગયા છે જાણે અહપ્તાની રાહ જોવાતી હોય.પ્રાપ્ત  માહિતી…

    NSUIનો ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિના ઘરે હલ્લાબોલ: 45 લાખની રેવડીનો વિવાદ

    Spread the love

    Spread the loveગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓએ NAACની ટીમને પ્રોત્સાહન સ્વરૂપે 45 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે, જેને લઈને વિવાદ શરૂ થયો છે.આ મામલે NSUI  દ્વારા અગાઉ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    યુદ્ધની સ્થિતીને પહોંચી વળતા ગુજરાત સરકાર સજ્જ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

    • By admin
    • May 9, 2025
    • 4 views
    યુદ્ધની સ્થિતીને પહોંચી વળતા ગુજરાત સરકાર સજ્જ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

    ઓપરેશન સિંદૂર યથાવત રહેશે:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

    • By admin
    • May 8, 2025
    • 4 views
    ઓપરેશન સિંદૂર યથાવત રહેશે:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

    ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર

    • By admin
    • May 7, 2025
    • 7 views
    ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર

    સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ

    • By admin
    • May 6, 2025
    • 8 views
    સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ

    વરસાદ પહેલા અમદાવાદમા ભૂવા પડવાના થયા શ્રીગણેશ :રીક્ષા ચાલક થયો લોહીલુહાણ

    • By admin
    • May 5, 2025
    • 14 views
    વરસાદ પહેલા અમદાવાદમા ભૂવા પડવાના થયા શ્રીગણેશ :રીક્ષા ચાલક થયો લોહીલુહાણ

    રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ

    • By admin
    • May 4, 2025
    • 13 views
    રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ