આર્ય સમાજની સ્થાપનાનાં 150 માં વર્ષની ઐતિહાસિક ઉજવણીના પ્રચાર અભિયાનનો શુભારંભ

આર્ય સમાજની સ્થાપના વર્ષ 1875 માં સ્વામી દયાનંદ સરસ્વતી એ કરી હતી. વૈદિક મુલ્યોના આધારે બનેલું આર્ય સમાજ એ એક પ્રકારે પ્રથમ હિન્દૂ સંગઠન છે. આ સમાજના આજે વિશ્વભરમાં 80…

ગાયના છાણાથી હોળી પ્રગટાવી પર્યાવરણની જાળવણી કરીએ

હિન્દુ ધર્મમાં હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે  સોસાયટી તથા મંદિરોમાં હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં લાકડાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોય છે. હોળીના તહેવારની ઉજવણી પ્રદૂષણમુક્ત(ઈકોફ્રેન્ડલી) રીતે થાય તે જોવાની દરેક…

જય ભોલે મંડળી કુબેરેશ્વર મહાદેવ મંદિર નરોડા અમદાવાદ

અતિ પૌરાણિક કુબેરેશ્વર મહાદેવ મંદિર સૈજપુર બોઘા નરોડા રોડ ખાતે તાજેતેરમાં ભંડારા નુ આયોજન થયું હતું.આ ભંડારો પ્રતિ વર્ષ થાય છે જેના મુખ્ય સેવા શિવ ભક્તોની હોય છે.આ મંદિરમાં નિયમિત…

કુબેરેશ્વર મહાદેવ મંદિર નરોડા રોડ અમદાવાદ ખાતે થયુ ભંડારાનું આયોજન-

અમદાવાદ ના સૈજપુર બોઘા નરોડા રોડ ખાતે પંચાણું વરસ જુના કુબેરેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવરાત્રી નિમિતે ભંડારા નુ આયોજન તારીખ 2 માર્ચ ના રોજ કરવામા‌ આવ્યુ હતુ .આ મંદિર દ્વારા…

બ્રહ્માકુમારીજ સેવા કેન્દ્ર રાજકોટનાં  ગોપ વંદના સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય રીતે થઈ ઉજવણી

રાજકોટ બ્રહ્માકુમારીજ સેવા કેન્દ્ર રાજકોટ નાં  ગોપ વંદના સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રી ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી ભવ્ય શોભાયાત્રા શિવ પ્રદર્શન સ્ટોલ તેમજ ૫૧ કિલો ઘી નાં પશુપતિ નાથ…

જય બજરંગ બલી

હનુમાન દાદાની આપના પર કૃપા બની રહે  

સારા કર્મ કરશો તો જ સુખી થશો

જો કર્મ સારા કરશો તો નસીબમાં ભલે દુખ ભોગવવાનું લખ્યું હશે તો પણ દુખ સહન કરવાની અને મુશ્કેલીમાથી બહાર આવવાનો માર્ગ કુદરત જરૂરથી કરી આપશે. સુખી થવા માટે ફક્ત પૈસા…

તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ

હે પ્રભુ  હું જીવનમાં બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.

ઓમ કૈલાશપતિ નમઃ 

હર હર મહાદેવ ભગવાન ભોલેનાથનો આ જપ કરવાથી તેમના આશીર્વાદ મળે છે.

You Missed

વિશ્વ જળ દિવસ ઉજવવાનો હેતુ સાર્થક થવો જોઈએ
કોંગ્રેસ પાર્ટીમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત: દેશભરમાંથી 700 જેટલા જિલ્લા સ્તરના અધ્યક્ષને દિલ્હીનું તેડું
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટ કો ઓપરેટિવ બેંક અને આરબીઆઈને નોટિસ
જમીન પુન: સરવેના કેસમાં ગુજરાત સરકાર ખેડૂતો પ્રત્યે કેમ અસંવેદનશીલ ? પ્રશ્ન પુછનાર ધારાસભ્ય પણ ગૃહમાંથી કાઢી મુકાયા
સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસીનો ઐતિહાસિક નજારો લાઈવ જોઈ શકાશે
અમદાવાદની એલ જી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા વિરોધપક્ષની અસરકારક રજૂઆત