સારા કર્મ કરશો તો જ સુખી થશો
ધર્મ ભક્તિ

સારા કર્મ કરશો તો જ સુખી થશો

જો કર્મ સારા કરશો તો નસીબમાં ભલે દુખ ભોગવવાનું લખ્યું હશે તો પણ દુખ સહન કરવાની અને મુશ્કેલીમાથી બહાર આવવાનો માર્ગ કુદરત જરૂરથી કરી આપશે. સુખી થવા માટે ફક્ત પૈસા હોવા જરૂરી નથી.

તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ
ધર્મ ભક્તિ

તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ

હે પ્રભુ  હું જીવનમાં બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.

કુલદેવીને શરણે જજો  
ધર્મ ભક્તિ

કુલદેવીને શરણે જજો  

દરેક વ્યક્તિના જીવનમાં વારંવાર મુશ્કેલીઓ આવતી હોય છે.જીવનમાં તમને જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓએ ઘેરી લીધા હોય અને કોઈ રસ્તો ના સુજે ત્યારે તમારી કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,ગમે તેવી પરિસ્થિતિ હશે તેમાથી…

હે પરમાત્મા સદ બુદ્ધિ અને શક્તિ આપજે
ધર્મ ભક્તિ

હે પરમાત્મા સદ બુદ્ધિ અને શક્તિ આપજે

જીવનમાં હું બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે પ્રભુ’ જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.

ભગવદ ગીતાનો ઉપદેશ
ધર્મ ભક્તિ

ભગવદ ગીતાનો ઉપદેશ

ભગવદ ગીતામાં ઉલ્લેખ કરેલ તમામ પ્રસંગો અને ઉપદેશ જીવનમાં ખુબજ મહત્વના સાબિત થાય છે.હિન્દુ ધર્મમાં તેને ખુબજ પવિત્ર ગ્રંથ માનવમાં આવે છે અને તેનું પાલન કરવાથી દરેક વ્યક્તિને ફાયદો થાય છે.

મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ.
ધર્મ ભક્તિ

મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ.

ભગવાન ભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ. ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના