Yes TV

News Website

PMની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી

PMની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધના તણાવને કારણે મધ્ય-પૂર્વ એશિયામાં ઈંધણની ગંભીર કટોકટી સર્જાઈ છે, જેના પડઘા હવે ભારતમાં પણ…

Read More
કાશીની જેમ જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે, 20 કરોડની ફાળવણી

કાશીની જેમ જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે, 20 કરોડની ફાળવણી

અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિર વિસ્તારને હવે કાશી વિશ્વનાથ કોરિડોરની તર્જ પર ભવ્ય હેરિટેજ ટેમ્પલ લિંક સર્કિટ તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ…

Read More
આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી!

આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી!

આસામ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી ઐતિહાસિક જીત બાદ આજે હિમંતા બિસ્વા સરમાએ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ…

Read More
કાલુપુરની આંગડિયા પેઢીમાં 11 દિવસ પહેલા નોકરીએ રાખેલો કર્મચારી રૂ. 80 લાખના દાગીના લઈ ફરાર

કાલુપુરની આંગડિયા પેઢીમાં 11 દિવસ પહેલા નોકરીએ રાખેલો કર્મચારી રૂ. 80 લાખના દાગીના લઈ ફરાર

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી એક જાણીતી આંગડિયા પેઢીમાં વિશ્વાસઘાત અને લાખોની ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેઢીના સંચાલકે માત્ર…

Read More
ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના બે મિત્રોના અકસ્માતમાં કરુણ મોત, એક ઈજાગ્રસ્ત

ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના બે મિત્રોના અકસ્માતમાં કરુણ મોત, એક ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ મિત્રો માટે ઉજ્જૈન મહાકાલની યાત્રા દુઃખદ સાબિત થઈ છે. મધ્ય પ્રદેશના બદનાવર નજીક સર્જાયેલા…

Read More
CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ

CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ

તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ જોસેફ વિજયે પોતાના પ્રથમ મોટા વહીવટી નિર્ણય હેઠળ રાજ્યમાં કાર્યરત 717 સરકારી દારૂની…

Read More
જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે

જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદના Jodhpur વિસ્તારમાં આજે (11મી મે) એક મોટી આગની ઘટના સામે આવી છે. જોધપુર BRTS બસ સ્ટેન્ડ નજીક આવેલી એક…

Read More
સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ: PM મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે

સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ: PM મોદીએ કહ્યું- આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે

ગુજરાતના દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple ખાતે આજે ‘સોમનાથ અમૃતપર્વ-2026’ની ભવ્ય ઉજવણી વચ્ચે વડાપ્રધાન Narendra Modiએ હાજરી આપી…

Read More
રાહુલ ગાંધી અને વિજય થલાપતિની રીલ અંગે વિવાદ, કોંગ્રેસે કેન્દ્ર સામે લગાવ્યાં ગંભીર આરોપ

રાહુલ ગાંધી અને વિજય થલાપતિની રીલ અંગે વિવાદ, કોંગ્રેસે કેન્દ્ર સામે લગાવ્યાં ગંભીર આરોપ

તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે અભિનેતા વિજયના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કોંગ્રેસ નેતા Rahul Gandhi અને વિજયની મુલાકાતની સોશિયલ મીડિયા પોસ્ટને…

Read More
તમિલનાડુના સીએમ બન્યા એક્ટર વિજય, 9 ધારાસભ્યો પણ મંત્રી બન્યા

તમિલનાડુના સીએમ બન્યા એક્ટર વિજય, 9 ધારાસભ્યો પણ મંત્રી બન્યા

તમિલનાડુના રાજકારણમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. અભિનેતા અને ટીવીકે (તમિલગા વેટ્રી કઝગમ)ના સ્થાપક સી. જોસેફ વિજયે આજે તમિલનાડુના નવા મુખ્યમંત્રી…

Read More