Yes TV

News Website

PM નરેન્દ્રભાઈ મોદી આવશે ગુજરાત પ્રવાસે, સાણંદ ખાતે PM ત્રીજો સેમીકડક્ટર પ્લાન્ટ શરૂ કરાવશે

PM નરેન્દ્રભાઈ મોદી આવશે ગુજરાત પ્રવાસે, સાણંદ ખાતે PM ત્રીજો સેમીકડક્ટર પ્લાન્ટ શરૂ કરાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4 જુલાઈએ એક દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે દેશના ત્રીજા…

Read More
અસહ્ય ઉકળાટ વચ્ચે સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, કારમાં ભૂવામાં ખાબકી

અસહ્ય ઉકળાટ વચ્ચે સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, કારમાં ભૂવામાં ખાબકી

કાળઝાળ ગરમી અને અસહ્ય બફારા વચ્ચે સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને…

Read More
149મી રથયાત્રા પહેલાં પોલીસ એલર્ટ, EV બાઇકથી સાંકડી ગલીઓમાં સઘન પેટ્રોલિંગ

149મી રથયાત્રા પહેલાં પોલીસ એલર્ટ, EV બાઇકથી સાંકડી ગલીઓમાં સઘન પેટ્રોલિંગ

અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રએ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની તૈયારીઓ તેજ કરી છે. રથયાત્રાના…

Read More
રથયાત્રા પૂર્વે દરિયાપુરમાં બે જૂથ વચ્ચે પથ્થર – તલવારોથી હુમલોઃ છ ઇજાગ્રસ્ત

રથયાત્રા પૂર્વે દરિયાપુરમાં બે જૂથ વચ્ચે પથ્થર – તલવારોથી હુમલોઃ છ ઇજાગ્રસ્ત

શહેરમાં આગામી સમયમાં યોજાનારી પવિત્ર રથયાત્રા પૂર્વે જ દરિયાપુર વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હોવાની સનસનાટીભરી ઘટના બની હતી. દરિયાપુરમાં…

Read More
બાળકી સાથે દુષ્કર્મના કેસમાં 65 વર્ષના આરોપીને મૃત્યુદંડ, કોર્ટે કહ્યું – ‘આ દુર્લભમાં દુર્લભ કેસ છે’

બાળકી સાથે દુષ્કર્મના કેસમાં 65 વર્ષના આરોપીને મૃત્યુદંડ, કોર્ટે કહ્યું – ‘આ દુર્લભમાં દુર્લભ કેસ છે’

સોમવારે પુણેની એક ખાસ અદાલતે નસરાપુર ગામમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ, ક્રૂરતાપૂર્વક બળાત્કાર અને હત્યા કરવાના આરોપમાં 65 વર્ષીય એક…

Read More
મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત; ટ્રાફિક ધીમો, અંધેરી સબવે બંધ

મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત; ટ્રાફિક ધીમો, અંધેરી સબવે બંધ

મુંબઈ: મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રાતભર પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અંધેરી, બાંદ્રા, ખાર,…

Read More
આજે ભગવાન જગન્નાથજીની પરંપરાગત જળયાત્રાનો પ્રારંભ, 108 કળશના પવિત્ર જળથી થશે જળાભિષેક; 16 જુલાઈએ નીકળશે 149મી રથયાત્રા

આજે ભગવાન જગન્નાથજીની પરંપરાગત જળયાત્રાનો પ્રારંભ, 108 કળશના પવિત્ર જળથી થશે જળાભિષેક; 16 જુલાઈએ નીકળશે 149મી રથયાત્રા

અમદાવાદ: અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે (29 જૂન) જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરથી પરંપરાગત…

Read More
અમદાવાદમાં ફાયર સેફ્ટી મુદ્દે કાર્યવાહી: 154 હોટલ-62 કોચિંગ ક્લાસને નોટિસ, 13 હોટલ સહિત 1 સંસ્થા સીલ!

અમદાવાદમાં ફાયર સેફ્ટી મુદ્દે કાર્યવાહી: 154 હોટલ-62 કોચિંગ ક્લાસને નોટિસ, 13 હોટલ સહિત 1 સંસ્થા સીલ!

અમદાવાદ શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) દ્વારા શહેરવ્યાપી ફાયર સેફ્ટી ચકાસણી અભિયાન…

Read More
મોહરમ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં અકસ્માતો અને અથડામણો: મધ્યપ્રદેશમાં કરંટથી 3ના મોત, બિહારમાં 15 લોકો ઘાયલ

મોહરમ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં અકસ્માતો અને અથડામણો: મધ્યપ્રદેશમાં કરંટથી 3ના મોત, બિહારમાં 15 લોકો ઘાયલ

મોહરમના સરઘસ દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી અકસ્માતો અને હિંસક ઘટનાઓના અહેવાલ સામે આવ્યા છે. મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં તાજિયા હાઇ-ટેન્શન વીજ…

Read More
બોપલમાં મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ 5 લાખની લાંચ માંગતા ACBના હાથે ઝડપાયા

બોપલમાં મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ 5 લાખની લાંચ માંગતા ACBના હાથે ઝડપાયા

અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI પી.જે. ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈ વિરુદ્ધ લાંચ માંગવાનો ગુનો નોંધાયો…

Read More