Main Story

Editor’s Picks

Trending Story

આણંદના બાકરોલ વિસ્તારમાં મલેરિયા અને ડેન્ગ્યુના બે કેસો નોંધાતા મનપાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં

આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ સંભવિત રોગચાળાને રોકવા માટે કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ યુદ્ધના ધોરણે આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરી છે....

પૈસાની ઉઘરાણી કરી ધમકી આપતા પિતા-પુત્રથી કંટાળી યુવકે ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો

અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના 28 વર્ષીય યુવકે કથિત માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે....

ભાવનગર-સોમનાથ હાઈવે પર રખડતા ઢોરનો આતંક, અકસ્માતોના વધતા બનાવોથી વાહનચાલકોમાં ચિંતા

મહુવા: ભાવનગર-સોમનાથ હાઈવે પર રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. હાઈવે પર રસ્તાની વચ્ચે પશુઓ બેસી...

તમિલનાડુમાં રાજકીય વિવાદ: ત્રિશા મુદ્દે ટિપ્પણી બાદ ઉદયનીધી સ્ટાલિનની ધરપકડ, હાઈકોર્ટથી જામીન

ચેન્નાઈ: તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજય અને ડીએમકેના નેતા ઉદયનીધી સ્ટાલિન વચ્ચે અભિનેત્રી ત્રિશા કૃષ્ણનને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. એક...

રાજ્યસભામાં MSME ડેવલપમેન્ટ (સુધારા) બિલ-2026 પસાર, નાના ઉદ્યોગોને લેટ પેમેન્ટથી મળશે મોટી રાહત

રાજ્યસભાએ MSME ડેવલપમેન્ટ (સુધારા) બિલ, 2026ને મંજૂરી આપી છે. આ બિલનો મુખ્ય હેતુ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME)ને સમયસર...

અભિનેત્રી તૃષા અંગેની વિવાદિત ટિપ્પણી બાદ ઉધયનિધિ સ્ટાલિનની અટકાયત, તામિલનાડુમાં રાજકીય ઘમાસાણ

તામિલનાડુમાં કાવેરી જળ વિવાદ દરમિયાન કરવામાં આવેલી કથિત વિવાદિત ટિપ્પણીને લઈને ડીએમકે નેતા ઉધયનિધિ સ્ટાલિન સામે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં...

સતીશ પટેલે કોંગી ઉમેદવાર ભીખા રબારીને 30630 મતોથી હરાવ્યા

વડોદરા: માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થતાં ભાજપે ફરી એકવાર પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. ભાજપના ઉમેદવાર સતીશ ગોવિંદભાઈ...

સરકારે વચન પૂરું ન કર્યું તો ફરી આંદોલન કરાશે : સીજેપી

નવી દિલ્હી: NEET-UG પરીક્ષાને લઈને થયેલા આંદોલન દરમિયાન આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવાના મુદ્દે સીજેપી (કોકરોચ જનતા પાર્ટી)એ કેન્દ્ર...

માંજલપુર પેટાચૂંટણીનું પરિણામ આજે: ભાજપ ગઢ જાળવશે કે કોંગ્રેસ સર્જશે ઉલટફેર

વડોદરાની હાઈપ્રોફાઈલ માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આજે (3 ઓગસ્ટ) જાહેર થશે. પૂર્વ મંત્રી અને આઠ વખતના ધારાસભ્ય સ્વ. યોગેશ...

વિકસિત ભારત માટે યુવાનોને નશાથી દૂર રાખવા જરૂરી : વડાપ્રધાન મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોમાં વધતી નશાખોરી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં સૌને નશામુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ...