Main Story

Editor’s Picks

Trending Story

રખિયાલમાં નકલી ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ, બે શખસ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ફાયર વિભાગની નકલી NOC બનાવવાના અને તેનો ઉપયોગ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આસિફ ફ્રાય સેન્ટરના...

રશિયન પ્રમુખ પુતિન ભારત પહોંચ્યા, BRICS સમિટમાં લેશે ભાગ; PM મોદી સાથે કરશે મુલાકાત

નવી દિલ્હી: બ્રિક્સ સમિટ 2026માં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા. તેમનું વિમાન પાલમ એરફોર્સ...

અમદાવાદ ગ્રામ્ય પોલીસે 5 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા રાજ્યમાં નશાબંધી કાયદાના કડક અમલીકરણ અને ગેરકાયદે દારૂની હેરાફેરી સામે ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. જેના...

આણંદ કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડૉ. એમ.પી.પટેલની નિમણૂંક

ચાર દાયકાની કારકિર્દી કૃષિ સંશોધન, કૃષિ શિક્ષણ અને યુનિવર્સિટી વહીવટને સમર્પિત કરનાર ડૉ.મનુભાઈ પ્રહલાદભાઈ પટેલ હવે નામાંકિત આણંદ કૃષિ યુનિવર્સિટીના...

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન કોમર્શિયલ સાઈટ પર લોખંડનો સ્લેબ તૂટ્યો, 15 શ્રમિકોને બચાવાયા

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બુધવારે રાત્રે નિર્માણાધીન ‘બોસકી ધ એમ્પાયર’ કોમર્શિયલ બિલ્ડિંગમાં સ્લેબ તૂટી પડવાની ગંભીર ઘટના બની હતી. ચોથા માળે...

લોકસભા ચૂંટણી 2029 માટે કોંગ્રેસ સજ્જ, જાણો કેવી હશે રાહુલ ગાંધીની ‘ડ્રીમ ટીમ’

કોંગ્રેસ પાર્ટી હવે ભવિષ્યના રાજકીય જંગ માટે કમર કસી રહી છે. વર્તમાન સમયમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ...

‘વંદે માતરમ્’ વિવાદ અંગે ઈમરાન ખેડાવાલાનો ખુલાસો, ભાજપે ગણાવ્યું દેશનું અપમાન

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆતમાં ‘વંદે માતરમ્’ના ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બેસી જતાં વિવાદ સર્જાયો છે. ભાજપે આ...

જામનગરમાં પર્યુષણ પર્વનો ભક્તિભાવભર્યો પ્રારંભ, જિનાલયોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

જામનગરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી ધાર્મિક માહોલમાં પ્રારંભ થયો છે. શહેરના વિવિધ જૈન જિનાલયોમાં વિશેષ શણગાર, રોશની અને ધાર્મિક કાર્યક્રમોનું...

રિક્ષાની હડતાળ વચ્ચે AMTS-BRTSમાં મુસાફરોનો ધસારો, 1.32 લાખ પેસેન્જર્સ વધ્યા

શહેરમાં શરૂ થયેલી રિક્ષા અને ટેક્સીચાલકોની હડતાળના કારણે ઉદભવેલી વાહનવ્યવહારની મુશ્કેલી વચ્ચે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત AMTS અને BRTS મુસાફરો...

પર્યુષણ માટે AMTSની ધાર્મિક બસ સેવા 3 દિવસ મોકૂફ, 11મીથી શરૂ થશે

પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ દેરાસરોના દર્શન માટેની AMTSની વિશેષ ધાર્મિક બસ સેવાને રિક્ષા-ટેક્સીની હડતાળનું ગ્રહણ નડ્યું છે. કોર્પોરેશન દ્વારા અગાઉ...