Latest Blog

અમદાવાદ માં ભુવા ઓ પડવાનો સિલસિલો યથાવત
News

અમદાવાદ માં ભુવા ઓ પડવાનો સિલસિલો યથાવત

અમદાવાદ માં ભુવા ઓ પડવાનો સિલસિલો યથાવત રહ્યો દરેક સિઝન માં ભુવા ઓ પડવાની વણથંભી વણઝાર સતત આગળ વધવા સાથે ગમે તે સમયે પડી રહ્યા છે ભુવા ઓ અમરાઈાઈવાડી થી હાટકેશ્રવર ના ૧૩૨ ફુટ ના…

અમદાવાદના 25 વર્ષીય દિવ્યાંગ યુવાન દ્વારા મતદાન જાગૃતિ’ અંગે કેનવાસ પેઇન્ટિંગ
News

અમદાવાદના 25 વર્ષીય દિવ્યાંગ યુવાન દ્વારા મતદાન જાગૃતિ’ અંગે કેનવાસ પેઇન્ટિંગ

અમદાવાદના દિવ્યાંગ યુવાન, જે અચૂક મતદાન માટેનો જુસ્સો અને પ્રેરણા આપી રહ્યા છે. શહેરના 25 વર્ષીય દિવ્યાંગ યુવાન જય ગાંગડિયાએ ‘મતદાન જાગૃતિ’નો દીવો પ્રગટાવ્યો અને. પોતાની આગવી ચિત્રકળાથી જયે ‘મતદાન જાગૃતિ’ અંગેનું કેનવાસ પેઇન્ટિંગ બનાવી…

પ્રવેશ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે નવી સિસ્ટમ
Education

પ્રવેશ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે નવી સિસ્ટમ

આ વર્ષની શરૂઆતથી, ગુજરાતની જાહેર યુનિવર્સિટીઓ પ્રવેશ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે નવી સિસ્ટમ અપનાવી રહી છે. તેઓ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 મુજબ એક સામાન્ય પોર્ટલનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે, સેન્ટ ઝેવિયર્સ કોલેજ…

સારા કર્મ કરશો તો જ સુખી થશો
ધર્મ ભક્તિ

સારા કર્મ કરશો તો જ સુખી થશો

જો કર્મ સારા કરશો તો નસીબમાં ભલે દુખ ભોગવવાનું લખ્યું હશે તો પણ દુખ સહન કરવાની અને મુશ્કેલીમાથી બહાર આવવાનો માર્ગ કુદરત જરૂરથી કરી આપશે. સુખી થવા માટે ફક્ત પૈસા હોવા જરૂરી નથી.

તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ
ધર્મ ભક્તિ

તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ

હે પ્રભુ  હું જીવનમાં બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.

સફળતા મેળવવાના ત્રણ શસ્ત્રો
જન જાગૃતિ

સફળતા મેળવવાના ત્રણ શસ્ત્રો

દરેક વ્યક્તિને જીવનમાં સફળતા મેળવવી ગમે છે પરંતુ તે આશન નથી હોતી.જીવનમાં ઘણો ભોગ આપવો પડે છે અને ઘણા નિયમો પાળવા પડે છે ત્યારે સફળતા મળતી હોય છે.

કુલદેવીને શરણે જજો  
ધર્મ ભક્તિ

કુલદેવીને શરણે જજો  

દરેક વ્યક્તિના જીવનમાં વારંવાર મુશ્કેલીઓ આવતી હોય છે.જીવનમાં તમને જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓએ ઘેરી લીધા હોય અને કોઈ રસ્તો ના સુજે ત્યારે તમારી કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,ગમે તેવી પરિસ્થિતિ હશે તેમાથી…