વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે
દર વર્ષે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ પર્યાવરણ સંરક્ષણ અને પૃથ્વીને બચાવવાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. આ દિવસે વિશ્વભરના લોકો પર્યાવરણને સ્વચ્છ…
માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ
માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટનાં બા નું ઘર” વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટને રાહતદરે આરોગ્ય સેવાઓનું કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પરશોતમભાઈ રૂપાલા, સાંસદ (રાજ્યસભા) રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન shah, કોર્પોરેટર…
ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન
બ્રહ્માકુમારી નંદિનીબેને “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ” પર સંશોધન કરી પીએચ.ડી. (ડોક્ટર ઑફ ફિલોસોફી)ની મેળવી પદવી ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બનવાનું જે સૌભગ્ય પ્રાપ્ત કર્યુ છે તે સમગ્ર ભારતના ગૌરવ…
જાગો હિન્દુ જાગો – હથિયાર નહીં સંવિધાન ચલેગાં – વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ
આજરોજ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે મમતા બેનર્જીનું પૂતળું બાળી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જાગો હિન્દુ…
સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે સવારે કમિશનરને આવેદનપત્ર આપ્યા બાદ બનાવના સ્થળે યુનિવર્સિટિ રોડ પર ઇન્દિરા સર્કલ કેન્ડલ માર્ચ દ્વારા મૃતકોને…
સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા
આજરોજ વક્ફ સુધારા કાયદા પર બીજા દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતાની દલીલ શરૂ કરતાં કહ્યું હતું કે સ્ટે…
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સામે દાખલ થયેલ ચાર્જશીટનો વિરોધ
કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે દાખલ કરી. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ…
પુરીના જગન્નાથ મંદિરની ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન: અશુભ ઘટનાઓનાં એંધાણ
તાજેતેરમાં સોશિયલ મીડિયા પર જગન્નાથપુરી મંદિરનો ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન હોવાના સમાચાર તથા વિડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.તસવીરમાં જોઈએ શકાય છે કે ગરુડ એક વિશાળ ધ્વજ લઈને મંદિરની…
રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિ
આજરોજ રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે ભાવાંજલિ પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી આ પ્રસંગે વિશાળ સંખ્યા માં રાજકોટ ની આમ જનતા જોડાઈ હતી વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલી…
આંબેડકર જયંતિ: ભારતના બંધારણના ઘડવૈયાને સમર્પિત દિવસ
આંબેડકર જયંતિ, જેને ભીમ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે,દર વર્ષે 14 એપ્રિલના રોજ ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી માટે મનાવવામાં આવે છે. આ દિવસ ભારતમાં…