Main Story

Editor’s Picks

Trending Story

દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ: તોફાની દરિયાને પગલે ગોમતી ઘાટ બંધ, ઓખા બંદરે સિગ્નલ નં. 3, NDRF સ્ટેન્ડબાય

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. અરબી સમુદ્રમાં ઊંચા મોજાં અને પ્રચંડ...

ભાવનગરમાં આજે સતત બીજા દિવસે આંગણવાડી, શાળા-કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર ડો. મનીષ બંસલે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે....

ગુજરાતમાં મેઘતાંડવ: સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ, 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ

ગુજરાતમાં 31 જુલાઈએ મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. રેડ એલર્ટ વચ્ચે અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત...

વિદ્યાર્થીઓનો વિરોધ યોગ્ય, પરંતુ તેને રાજકીય રંગ ન આપવો જોઈએ: રાઘવ ચઢ્ઢા

રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ જાહેર પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) સંશોધન બિલને સમર્થન આપતા જણાવ્યું કે વિદ્યાર્થીઓની માંગણીઓ યોગ્ય છે, પરંતુ...

ભારે વરસાદને કારણે GPSC અને TAT-HS પરીક્ષાઓ મોકૂફ, નવી તારીખ જાહેર

ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) અને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)...

નર્મદા જિલ્લામાં મેઘતાંડવ, બે કલાકમાં 4.65 ઇંચ વરસાદ; રાજ્યના 82 તાલુકામાં મેઘમહેર, 14 જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે શુક્રવારે નર્મદા જિલ્લામાં મેઘતાંડવ જોવા મળ્યું હતું. સવારે 6થી 8 વાગ્યાના માત્ર બે કલાકમાં જિલ્લાના સાગબારા...

મહારાષ્ટ્રના ભિવંડીમાં 4 માળની ઇમારત ધરાશાયી, 6 લોકોના મોત; અનેક લોકો કાટમાળ નીચે હોવાની આશંકા

મુંબઈ નજીક મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ‘કોહિનુર’ નામની ચાર માળની રહેણાંક ઇમારત અચાનક ધરાશાયી...

ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદ સહિત 8 જિલ્લામાં આવતીકાલે શાળા-કોલેજો બંધ

ગુજરાતમાં આગામી 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે...

ગુજરાતમાં મેઘતાંડવ, 2 દિવસમાં 35ના મોત; દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે 35 લોકોના મોત થયા છે. વરસાદનું...

‘10 લાખ ખેડૂતોને ભેગા કરીશું’, જેતપરમાં કાળુ અમૃતિયાનો સરકારને પડકાર

મોરબી: મોરબી જિલ્લાના જેતપર ખાતે ચાલી રહેલા **‘ગુજરાત ખેડૂત સત્યાગ્રહ’**માં આંદોલન વધુ તેજ બન્યું છે. આંદોલનના નેતા અને રાજ્યના મંત્રી...