Main Story

Editor’s Picks

Trending Story

સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

વિદ્યાર્થી આંદોલન વચ્ચે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને પત્ર લખીને વિદ્યાર્થીઓની માંગણીઓ પર તાત્કાલિક અને સંવેદનશીલ નિર્ણય લેવા અપીલ...

અમદાવાદમાં NEET મુદ્દે Gen Zના વિરોધ પહેલાં જ વિદ્યાર્થીઓની અટકાયત, પોલીસ કાર્યવાહી સામે ઉઠ્યા સવાલો

અમદાવાદમાં NEET પેપર લીક મામલે યોજાનારા ‘Gen Z Protest’ પહેલાં જ પોલીસે LD એન્જિનિયરિંગ કોલેજ ખાતે પહોંચેલા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત...

પાટીદાર આંદોલન :  હાર્દિક પટેલ સહિત પાંચ સામેનો વધુ એક કેસ સરકારે પાછો ખેંચ્યો

રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પરત ખેંચવાની દિશામાં વધુ એક મોટો નિર્ણય લીધો છે. સામાજિક શાંતિ, ભાઈચારો અને...

દિલ્હી કોંગ્રેસ ધરણા: જિતેન્દ્ર સિંહનો રાહુલ ગાંધી પર આક્ષેપ, કહ્યું- ‘પોતાની માંગમાંથી ફરી ગયા’

કોંગ્રેસના NEET વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે નેતા વિપક્ષ રાહુલ ગાંધી પર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો...

ભારે વરસાદથી ઉત્તર ભારતમાં ચોમેર તબાહી ચાર ધામ યાત્રાને કામચલાઉ સ્થગિત કરાઈ

Screenshot ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે ચોમેર તબાહીનો માહોલ સર્જાયો છે. સતત વરસી રહેલાં વરસાદને કારણે પૂર અને જમીન ધસી...

નવસારીમાં મહાદેવ મંદિર ડૂબ્યું, સુરતમાં પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસ્યા!

Screenshot હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ સક્રિય થયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગતિ વધી...

કંગના રનૌતનો દાવો: ‘એક સમયે એવું લાગતું હતું કે ટોળું અમારા પર હુમલો કરી દેશે’

Screenshot નવી દિલ્હી, 21 જુલાઈ: ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે જંતર-મંતર ખાતે થયેલા તાજેતરના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસની...

ગુજરાતમાં ચોમાસું સક્રિય: પારડીમાં 8.19 ઇંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ; રાજ્યનો ચોમાસાનો અહેવાલ જાહેર

અમદાવાદ, 21 જુલાઈ: ગુજરાતમાં ચોમાસું હવે જોર પકડી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા સંકલિત ચોમાસા અહેવાલ મુજબ, અત્યાર...

કોકરોચ આંદોલન વચ્ચે ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ બોર્ડર પર હાઈ અલર્ટ

નવી દિલ્હી: ભારત-અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ના વિરોધમાં ખેડૂતોનું આંદોલન તેજ બન્યું છે. ‘દેશ બચાવો મોરચા’ના આહ્વાન પર...

જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફત: 2 દિવસમાં 24નાં મોત, અમરનાથ-વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત

જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભૂસ્ખલન, અચાનક પૂર અને મકાનો...