Latest Story
ભાજપ દ્વારા દેશભરમા 45 મા સ્થાપના દિનની ઉજ્વણીભાજપ દ્વારા દેશભરમા 45 મા સ્થાપના દિનની ઉજ્વણીન્યાય અને સમાનતાના નવા યુગની શરૂઆત: પીએમ મોદીન્યાય અને સમાનતાના નવા યુગની શરૂઆત: પીએમ મોદીફાળકે અવોર્ડથી સન્માનિત દિગ્ગજ અભિનેતા મનોજકુમારનું નિધનફાળકે અવોર્ડથી સન્માનિત દિગ્ગજ અભિનેતા મનોજકુમારનું નિધનઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદમાં મુસાફરોની અવરજવરમાં 10 વર્ષમાં બમણો વધારો       ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદમાં મુસાફરોની અવરજવરમાં 10 વર્ષમાં બમણો વધારો       ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે કેસર કેરીનો પાક નિષ્ફળ: ભાવ રહેશે આસમાનેગ્લોબલ વોર્મિંગની અસરના પગલે કેસર કેરીનો પાક નિષ્ફળ: ભાવ રહેશે આસમાનેટોલ નાકા પર આજથી રૂ.5/- થી લઈ  40 સુધીનો ભાવ વધારો થયેલ છે.આજથી લાગુ પડશે ભાવ વધારો.ટોલ નાકા પર આજથી રૂ.5/- થી લઈ  40 સુધીનો ભાવ વધારો થયેલ છે.આજથી લાગુ પડશે ભાવ વધારો.નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને પગલે હાઇવે પરના ખાડાઓ બનશે જીવલેણ:રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને પગલે હાઇવે પરના ખાડાઓ બનશે જીવલેણ:રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિમણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નું આયોજનભાવસાર સમાજ દ્વારા શ્રી હિંગળાજ માતાજીના મંદિર અમદાવાદ ખાતે પદયાત્રા બાદ યોજાયો ધજા આરોહણ નો કાર્યક્રમભાવસાર સમાજ દ્વારા શ્રી હિંગળાજ માતાજીના મંદિર અમદાવાદ ખાતે પદયાત્રા બાદ યોજાયો ધજા આરોહણ નો કાર્યક્રમનકારાત્મક વિચારોને કહો “નો એન્ટ્રી”નકારાત્મક વિચારોને કહો “નો એન્ટ્રી”
ભાજપ દ્વારા દેશભરમા 45 મા સ્થાપના દિનની ઉજ્વણીભાજપ દ્વારા દેશભરમા 45 મા સ્થાપના દિનની ઉજ્વણીન્યાય અને સમાનતાના નવા યુગની શરૂઆત: પીએમ મોદીન્યાય અને સમાનતાના નવા યુગની શરૂઆત: પીએમ મોદીફાળકે અવોર્ડથી સન્માનિત દિગ્ગજ અભિનેતા મનોજકુમારનું નિધનફાળકે અવોર્ડથી સન્માનિત દિગ્ગજ અભિનેતા મનોજકુમારનું નિધનઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદમાં મુસાફરોની અવરજવરમાં 10 વર્ષમાં બમણો વધારો       ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદમાં મુસાફરોની અવરજવરમાં 10 વર્ષમાં બમણો વધારો       ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે કેસર કેરીનો પાક નિષ્ફળ: ભાવ રહેશે આસમાનેગ્લોબલ વોર્મિંગની અસરના પગલે કેસર કેરીનો પાક નિષ્ફળ: ભાવ રહેશે આસમાનેટોલ નાકા પર આજથી રૂ.5/- થી લઈ  40 સુધીનો ભાવ વધારો થયેલ છે.આજથી લાગુ પડશે ભાવ વધારો.ટોલ નાકા પર આજથી રૂ.5/- થી લઈ  40 સુધીનો ભાવ વધારો થયેલ છે.આજથી લાગુ પડશે ભાવ વધારો.નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને પગલે હાઇવે પરના ખાડાઓ બનશે જીવલેણ:રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને પગલે હાઇવે પરના ખાડાઓ બનશે જીવલેણ:રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિમણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નું આયોજનભાવસાર સમાજ દ્વારા શ્રી હિંગળાજ માતાજીના મંદિર અમદાવાદ ખાતે પદયાત્રા બાદ યોજાયો ધજા આરોહણ નો કાર્યક્રમભાવસાર સમાજ દ્વારા શ્રી હિંગળાજ માતાજીના મંદિર અમદાવાદ ખાતે પદયાત્રા બાદ યોજાયો ધજા આરોહણ નો કાર્યક્રમનકારાત્મક વિચારોને કહો “નો એન્ટ્રી”નકારાત્મક વિચારોને કહો “નો એન્ટ્રી”

Main Story

Today Update

કોંગ્રેસ સાંસદઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: FIR રદ

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવાના મામલે કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરૂદ્ધ નોંધેલી FIRને રદ કરી દેવામાં આવી…

સ્વર્ગ સમાન એશિયનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન શ્રીનગર ખાતે પ્રકૃતિ પ્રેમી માટે ખુલ્લો મૂકાયો

શ્રીનગર (કાશ્મીર) માં દાલ લેકના કિનારે આવેલું ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન વિશ્વના સૌથી સુંદર બગીચાઓમાંનું એક માનવામાં આવે છે.દર વર્ષે લાખો પ્રવાસીઓ આ બગીચાની સુંદરતાની પ્રશંસા કરવા અને ટ્યૂલિપ…

મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માણસોની હત્યા કરતાં પણ ખરાબ કહેવાય: સુપ્રીમ કોર્ટ

મોટી સંખ્યામાં ઝાડ કાપવા એ માણસની હત્યા કરતાં પણ ખરાબ છે.પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ પ્રત્યે કોઈ દયા ન રાખવી જોઈએ તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે.ગેરકાયદેસર રીતે કાપવામાં આવતા દરેક વૃક્ષ દીઠ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ 26 માર્ચે રાજકોટ ખાતે રૂ. 600 કરોડનાં વિકાસ કામોનાં કરશે  લોકાર્પણ

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલ બુધવારના રોજ તા. 26 માર્ચે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જેમાં રાજકોટ મનપા અને રૂડાનાં રૂપિયા 600 કરોડના નવા પ્રોજેક્ટસ, વિકાસ કામોના ભૂમિપૂજન અને…

મિલકતના દસ્તાવેજ નોંધણીમાં છેતરપીંડી અને સ્ટેમ્પ ડ્યુટીની ચોરી પર લાગશે લગામ

મિલકતના દસ્તાવેજ નોંધણીના કેસમા થતી ગેરરીતિ અને સ્ટેમ્પ દ્દુતિની આવકમાં થતાં મોટા નુકષનની હકીકત દયાને આવતા ગુજરાત સરકારને નોધાનીના નિયમોમાં કેટલા મહત્વના ફેરફાર કર્યા છે.હવેથી ખુલ્લા પ્ટોલના દસ્તાવેજમાં રેખાંશ અને…

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સેવા સાથે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ – વડતાલ દ્વારા યોજાયા મહા રક્તદાન કેમ્પ

દેશની આઝાદી માટે બલિદાન આપનાર મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ભારત દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસની મનાવવામાં આવે છે.આ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ – વડતાલ દ્વારા દેશના વિવિધ…

વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ઉતાર્યા મેદાને

ગુજરાતની વિસાવદર બેઠક પરથી પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.વિસાવદર વિધાનસભા બેઠક પર હજુ સુધી પેટા ચૂંટણીની જાહેરાત થઈ નથી. ભૂપત ભાયાણીની જીતને પડકારતી હર્ષદ…

વિશ્વ જળ દિવસ ઉજવવાનો હેતુ સાર્થક થવો જોઈએ

વિશ્વ જળ દિવસ એ સયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા  ૨૨ માર્ચ ના રોજ ઉજવવામાં આવતો  એક આંતરરાષ્ટ્રીય ઉજવણી દિવસ છે.ઝડપથી વધતી વસ્તી, કૃષિ, ઉદ્યોગ, શહેરીકરણ અને ઉર્જા સહિત અનેક ક્ષેત્રોમાં પાણીની વધતી જતી જરૂરિયાતને…

કોંગ્રેસ પાર્ટીમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત: દેશભરમાંથી 700 જેટલા જિલ્લા સ્તરના અધ્યક્ષને દિલ્હીનું તેડું

કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત રાહુલ ગાંધી તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે જ તેમણે આપી દીધા હતા.આ એક્શન પ્લાનને અમલ મુકવાના ભાગરૂપે કોંગ્રેસે દેશભરમાંથી 700 જેટલા જિલ્લા સ્તરના અધ્યક્ષને…

ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટ કો ઓપરેટિવ બેંક અને આરબીઆઈને નોટિસ

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે દ્વારા રાજકોટની એક સહકારી બેંક અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ને નોટિસ પાઠવી  છે. આ કેસમાં હકીકત એવી છે કે અરજદારે દાવો કર્યો હતો કે બેંકની ભૂલને કારણે…

You Missed

ભાજપ દ્વારા દેશભરમા 45 મા સ્થાપના દિનની ઉજ્વણી
ન્યાય અને સમાનતાના નવા યુગની શરૂઆત: પીએમ મોદી
ફાળકે અવોર્ડથી સન્માનિત દિગ્ગજ અભિનેતા મનોજકુમારનું નિધન
ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદમાં મુસાફરોની અવરજવરમાં 10 વર્ષમાં બમણો વધારો