Latest Blog

હોળી છાણાથી પ્રગટાવી પર્યાવરણનું જતન કરીએ
જન જાગૃતિ

હોળી છાણાથી પ્રગટાવી પર્યાવરણનું જતન કરીએ

આપણા હિન્દુ ધર્મમાં હોળીના પવિત્ર તહેવારના દિવસે સોસાયટી તથા મંદિરોમાં હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં લાકડાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોય છે.હોળી પ્રગટાવવામાં વધુ પડતો લાકડાનો ઉપયોગ વર્તમાન પરિસ્થિતિમાં પર્યાવરણની સુરક્ષા માટે ખતરા સમાન છે.…

હે પરમાત્મા સદ બુદ્ધિ અને શક્તિ આપજે
ધર્મ ભક્તિ

હે પરમાત્મા સદ બુદ્ધિ અને શક્તિ આપજે

જીવનમાં હું બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે પ્રભુ’ જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.

ભગવદ ગીતાનો ઉપદેશ
ધર્મ ભક્તિ

ભગવદ ગીતાનો ઉપદેશ

ભગવદ ગીતામાં ઉલ્લેખ કરેલ તમામ પ્રસંગો અને ઉપદેશ જીવનમાં ખુબજ મહત્વના સાબિત થાય છે.હિન્દુ ધર્મમાં તેને ખુબજ પવિત્ર ગ્રંથ માનવમાં આવે છે અને તેનું પાલન કરવાથી દરેક વ્યક્તિને ફાયદો થાય છે.

મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ.
ધર્મ ભક્તિ

મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ.

ભગવાન ભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ. ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના

પ્રજાસત્તાક દિવસની આપ સહુને હાર્દિક શુભકામનાઓ
સમાચાર વિશેષ

પ્રજાસત્તાક દિવસની આપ સહુને હાર્દિક શુભકામનાઓ

26 મી જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે અનેક મુશ્કેલીઓની સામનો કર્યો હતો.જો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન આપ્યા ન હોત, તો આપણે…

નિરાધાર ગાયોનું આશ્રય સ્થાન :નેચર કેર એનિમલ ફાઉન્ડેશન – ગૌ શાળા (એનજીઓ)
સમાચાર વિશેષ

નિરાધાર ગાયોનું આશ્રય સ્થાન :નેચર કેર એનિમલ ફાઉન્ડેશન – ગૌ શાળા (એનજીઓ)

અમદાવાદથી 19 કિલો મીટરના અંતરે ચાલતી આ એક ખુબજ પ્રસંશનીય કામગીરી કરતી ગૌ શાળા છે.સામાન્ય રીતે ગૌ શાળામાં તંદુરસ્ત અને દૂધ આપે તેવી ગાયોને રાખવામા આવતી હોય છે પરંતુ આ ગૌશાળામાં જે ગાયોને રોગ થયો…

આનું નામ જિંદગી
જન જાગૃતિ

આનું નામ જિંદગી

જન્મથી મૃત્યુ સુધીની સફરમાં જીવનમાં અનેક ઘટનાઓ પાછળ છૂટી જતી હોય છે.આપણે આ ઘટનાઓને યાદ કરીને,નવા ઉત્સાહ અને ઉમંગથી જે સમય પસાર કરીએ છીએ તેનું નામ જ જિંદગી છે મિત્રો.