માધાપર ચોક બસ સ્ટેશનમાં દારૂની કોથળીઓ અંગે ગુનો દાખલ કરવા પોલીસ કમિશનર ને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિનિ રજુઆત

News Visitors : 19
0 0
Spread the love
Read Time:1 Minute, 56 Second

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો ગજેન્દ્રસિંહ ઝાલા, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ ગીરીશભાઈ ઘરસંડીયા દ્વારા આજરોજ 150 ફૂટ રીંગ રોડ માધાપર ચોક પાસેના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માધાપર (ચોક) બસ સ્ટેશન રાજકોટ વિભાગ ની મુલાકાત દરમિયાન અને પોલ ખોલ કાર્યક્રમના અનુસંધાનમાં આ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ ના આ એસ.ટી બસ સ્ટેશનના શૌચાલયમાં અને યુરીનલમાં દારૂની દેશી દારૂની ખાલી બેગ જોવા મળી હતીગુજરાતમાં જ્યારે દારૂબંધી છે ત્યારે આ પ્રકારે સરકારી બસ સ્ટેશનમાં દારૂની કોથળી એ ગંભીર બાબત છે અને કોઈની પ્રિમાઇસીમાં દારૂની ખાલી બોટલ કે દારૂની ખાલી કોથળીઓ જણાય તો તેની સામે પોલીસ ગુનો દાખલ કરી નિયમ મુજબ કાર્યવાહી કરતી હોય છે તો આ માધાપર ચોક બસ સ્ટેશનમાં શૌચાલય અને યુરીનલમાં દારૂબંધી હોવા છતાં દારૂની કોથળીઓ ક્યાંથી આવી જે સંદર્ભે તટસ્થ તપાસ કરી, રોજ કામ કરીને આજુબાજુના સી.સી ફૂટેજ જોઈ અને એસ.ટીના જવાબદાર અધિકારીઓ કે આ બાબતમાં જે કોઈની સંડોવણી પુરવાર થાય તેની સામે પોલીસ ગુનો દાખલ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવા પોલીસ કમિશનર શ્રી,

રાજકોટ શહેરને તા.16/02/2025,ના રોજ રજુઆત કરેલ છે.

માધાપર ચોક બસ સ્ટેશનમાં દારૂની કોથળીઓ અંગે ગુનો દાખલ કરવા પોલીસ કમિશનર ને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિનિ રજુઆત
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

    Spread the love

    Spread the loveમાનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટનાં બા નું ઘર” વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટને રાહતદરે આરોગ્ય સેવાઓનું કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પરશોતમભાઈ રૂપાલા, સાંસદ (રાજ્યસભા) રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન…

    જાગો હિન્દુ જાગો – હથિયાર નહીં સંવિધાન ચલેગાં – વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ

    Spread the love

    Spread the loveઆજરોજ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે મમતા બેનર્જીનું પૂતળું બાળી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

    • By admin
    • April 22, 2025
    • 7 views
    વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

    માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

    • By admin
    • April 21, 2025
    • 11 views
    માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

    ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન

    • By admin
    • April 20, 2025
    • 13 views
    ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન

    જાગો હિન્દુ જાગો – હથિયાર નહીં સંવિધાન ચલેગાં – વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ

    • By admin
    • April 19, 2025
    • 10 views

    સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

    • By admin
    • April 18, 2025
    • 13 views
    સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા

    • By admin
    • April 17, 2025
    • 10 views
    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા