અમદાવાદની કોવિડ હોસ્પિટલનો ઓક્સિજન ખલાસ થતા ચાંગોદર પોલીસે ગ્રીન કોરિડોર બનાવી 38 દર્દીને ઉગાર્યા

ગુરુવારે ઓક્સિજનના બાટલા ખાલી થઇ જતાં હોસ્પિટલ સત્તાવાળાએ તાત્કાલિક ચાંગોદરની શ્રીજી ઓક્સિજન કંપનીનો સંપર્ક કરીને ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરાવી, જે સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવો જરૂરી હતો તયારે હોસ્પિટલે પોલીસની મદદ…

ઝાયડસ બાયોટેક કંપનીનો કર્મચારી રેમડેસિવિર ઈન્જેક્શનનું રો મટીરીયલ ચોરીને વેચતો હતો

કોરોનાના જરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે તયારે આ ઈન્જેક્શનના કાળા બજાર કરનારા અનેક લોકોને પોલીસે ઝડપી પાડ્યાં. ત્યારે અમદાવાદમાં ઝાયડસ બાયોટેકમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનનું રો- મટીરીયલ ચોરીને વેચનારા ૩…

લોકડાઉનના કારણે પરિવહન ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત

કોરોનના બીજી લહેરની વ્યાપક અસરના કારણે  ઘણા રાજ્યોમાં લોકડાઉન  લાદવામાં આવ્યુ છે જયારે ઘણા રાજ્યોમાં ક્રમશ લાગી રહ્યો છે. લોકડાઉનની સીધી અસર ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર પર પડી રહી છે અને ભારે…

કોવિડ-19 રસી કોઈ વ્યક્તિને ચેપ લાગવાથી રોકી નહીં શકે?

દેશમાં કોરોનાની બીજી લહેરમાં દિન પ્રતિદિન વળતા જતા કેસોના કારણે ખુબ જ ભયાનક પરિસ્થિતિ ઉભી થઈ છે. ઉપસ્થિર થઈ છે. દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં બેફામ વધારો થતા હોસ્પિટલોમાં બેડ તથા…

You Missed

IPL 2025 ની ફાઇનલ મેચ રમાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં
હાઈકોર્ટના તમામ નિવૃત્ત ન્યાયાધીશો વન રેન્ક, વન પેન્શન મેળવવાના હકદાર : સુપ્રીમ કોર્ટ
વૈષ્ણવ કોને કહેવાય છે: શ્રીમદ્ ભાગવત ગીતામાં  છે ઉલ્લેખ
આતંકવાદ પ્રતિ ‘ઝીરો ટૉલરન્સ’નો સંદેશ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ લઈ જશે :સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂ
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં બે પોર્ટલ કર્યા લોન્ચ
અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં 2680 ચો.મી.જગ્યા થઈ દબાણમુક્ત: હાઉસિંગ બોર્ડના અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં?