તારું શરણ આપજે પ્રભુ
ધર્મ ભક્તિ

તારું શરણ આપજે પ્રભુ

હે પ્રભુ.,જીવનમાં બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.

પરિવાર સાથે જીવવાની મજા 
જન જાગૃતિ

પરિવાર સાથે જીવવાની મજા 

પરિવારમાં રહેશો તો જીંદગી જીવવા જેવી લાગશે નહીં તો જીંદગી બોજ બની જશે. પરિવારમાં બધાના વિચાર અને વર્તન અલગ અલગ હોય છે.આથી થોડું સહન કરીને અથવા થોડું જતું કરીને પણ હમેશા સાથે રહેજો.

જય શિવ શંકર 
જન જાગૃતિ

જય શિવ શંકર 

સોમવારે ભગવાન શંકરની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે.શિવની આરાધનાથી આત્મા વિશ્વાસ અને શ્રદ્ધા વધે છે જેનાથી જીવનમાં પ્રગતિ થાય છે.

જય શ્રીનાથજી
ધર્મ ભક્તિ

જય શ્રીનાથજી

ભગવાન શ્રીકૃષ્ણ“સમસ્ત જીવોના કલ્યાણ માટે વ્રજલોકમાં મથુરાની નજીક જતીપુરા ગામમાં શ્રી ગોવર્ધન પર્વત પર ભગવાન શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા હતા.,ભગવાન શ્રી કૃષ્ણ આપસૌનું કલ્યાણ કરે.

મધર ટેરેસાની જન્મ જયંતિ
શ્રદ્ધાંજલિ

મધર ટેરેસાની જન્મ જયંતિ

મહાન સંત મધર ટેરેસાની તારીખ 26 ઓગસ્ટના રોજ 112મી જન્મ જયંતિ છે. મધર ટેરેસા. 21મી સદીના મહાન માનવતાવાદીઓમાંના એક છે..કલકત્તાના સેન્ટ ટેરેસા તરીકે પણ ઓળખાય છે, તેમને તેમના મહાન કાર્ય અને સમાજમાં યોગદાન માટે હંમેશા…

સુખી થવાનો સરળ ઉપાય
જન જાગૃતિ

સુખી થવાનો સરળ ઉપાય

દરેક વ્યક્તિને જીવનમાં સફળ થવું છે અને સુખ મેળવવુ છે.વ્યક્તિ જીવનમાં સારી વિચારસરણી અને હકારાત્મક વ્યુહ અપનાવશે તો જરૂરથી સુખ,સંપતિ અને સફળતા પ્રાપ્ત થશે.

ગુરુવારે કરો સાંઈ ભક્તિ
ધર્મ ભક્તિ

ગુરુવારે કરો સાંઈ ભક્તિ

દર ગુરુવારના દિવસે સાઈ મંદિરમાં પીળાં રંગના ફૂલ ચઢાવો તથા ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને પીળાં ફલોનું દાન કરવું. આઉપરાંત ઓમ શ્રી સાંઈ નાથાય નમઃ મંત્ર ના જાપ થી સર્વકષ્ટ નાશ થાય છે અને બાપા ની…

પ્રેમ કદાપિ મરતો નથી
જન જાગૃતિ

પ્રેમ કદાપિ મરતો નથી

કોઈપણ વ્યક્તિને જ્યારે કોઇની સથે પ્રેમના સંબંધો બંધાય છે ત્યારે અમુક કિસ્સાને બાદ કરતાં પ્રેમના સંબંધો ક્યારેય પૂરા થતાં નથી.સાચો પ્રેમ ક્યારેય મરતો નથી.