જિંદગીમાં હંમેશા હસતા રહો
દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુખ નિરંતર આવ્યા જ કરે છે. આપણે ભલે ગમે તેવી વિકટ પરિસ્થિતીમાથી પસાર થઈ રહ્યા હોય પરંતુ દર્દ-દુખને છુપાવીને,મુખ પર હાસ્ય રાખવું પડતું હોય છે…
લક્ષ્મી માતાની આપના પર કૃપા બની રહે
લક્ષ્મી માતા હિંદુ ધર્મની એક મુખ્ય દેવી છે.ભગવાન વિષ્ણુની પત્ની છે તેમ જ ધન, સંપદા, શાંતિ અને સમૃદ્ધિની દેવી તરીકે માનવામાં આવે છે. માં લક્ષ્મી ની કૃપા આપ સહુ પર…
ખુશ રહેવું હોય તો આટલું કરજો
જીવનમાં ખુશ રહેવા આપણે શું કરવું જોઈએ તેને અહી ખુબજ ટૂંકા શબ્દોમાં વર્ણંન કર્યું છે.
જીવનમાં મહત્વના વ્યક્તિને સમય આપવો જ જોઈએ
દરેક વ્યક્તિના જીવનમાં અમુક વ્યક્તિઓનું ખુબજ મહત્વ હોય છે.આપણે જે કોઈ કામ-ધંધો-વ્યવસાય કરતાં હોઈએ પરંતુ આપના જીવનમાં જે મહત્વના વ્યક્તિ છે તેને પૂરતો સમય આપી આનંદ માળો.સમય વીતી જસે અને…
શનિવારે કરો શનિદેવની પૂજા
શનિદેવને પ્રસન્ન કરવા હોય તો શનિવારે પૂજાનું વિશેષ મહત્વ છે.શનિદેવ મંત્રનો જાપ કરવામાં આવે તો શનિ દેવ પ્રસન્ન થાય છે.શનિદેવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે.જે લોકો પર શનિની…
સારા કર્મો કરવાથી જીવન સુરક્ષિત બને છે.
જીવનમાં ઈશ્વર પર ભરોરો રાખીને સારા કર્મો કરવાથી જીવન સરળ અને સુરક્ષિત બને છે.
સાઈરામ દવેની ખૂબ સરસ મજાની વાત
ઘણા બધા વ્યક્તિઓ સારા સારા કપડાં પહેરીને અને મોઢા પર હાસ્ય રાખતા હોય છે જેનાથી લોકો આકર્ષિત થતાં હોય છે અને તેમણે સારા વ્યક્તિ માનીને તેમના પર ખૂબ મોટો વિશ્વાસ…