સુખી જીવન જીવવા માટેના સોનેરી સૂત્રો
જન જાગૃતિ

સુખી જીવન જીવવા માટેના સોનેરી સૂત્રો

જીવનમાં સુખી થવા માટે ફક્ત પૈસા જ હોવા જરૂરી નથી પરંતુ અમુક નિયમો જાણવા અને તેનું પાલન કરવું ખુબજ મહત્વનુ છે.અહી રજૂ કરેલા સોનેરી સૂત્રોને આપ જીવનમાં ઊતરશો તો,તમારી પાશે અઢળક રૂપિયા નહીં હોય તોપણ…

કાજલ ઓઝા વૈદ્યને જન્મ દિનની ખુબ ખુબ શુભેચ્છાઓ
શુભેચ્છા-અભિનંદન

કાજલ ઓઝા વૈદ્યને જન્મ દિનની ખુબ ખુબ શુભેચ્છાઓ

જાણીતાં ગુજરાતી સાહિત્યકાર,લેખિકા અને,પત્રકાર કાજલ ઓઝા વૈદ્યનો આજે જન્મદિન છે..દિગંત ઓઝાના સુપુત્રી કાજલ ઓઝાનો જન્મ મુંબઇ ખાતે તારીખ ૨૯ સપ્ટેમ્બર,૧૯૬૬ ના રોજ થયો હતો. કાજલ ઓઝા-વૈધે તેમની સ્નાતકની ઉપાધી અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ૧૯૮૬માં…

પૂજા કરવાથી આપણને શક્તિ મળે છે.
જન જાગૃતિ

પૂજા કરવાથી આપણને શક્તિ મળે છે.

દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુખ દિવસ રાતની જેમ આવ્યા કરે છે.જ્યારે દુખની અનુભૂતિ થતી હોય ત્યારે ખૂબજ ભાવથી જે દેવી-દેવતાને માનતા હોઉ તેમની પૂજા કરો.આમ કરવાથી મન શાંત રહેશે,આંતરિક શક્તિ મળશે અને મુશ્કેલીમાથી બહાર…

કર્મ કદાપિ માફ નહીં કરે
જન જાગૃતિ

કર્મ કદાપિ માફ નહીં કરે

ઘણા લોકો ધન,વૈભવ,પ્રતિસ્ઠા તથા વાહ વાહ  મેળવવા કે ગમતી વસ્તુના મોહમાં બીજા સાથે છળ કપટ કરીને તે મેળવી લેતા હોય છે.આવા લોકો ભલે તેનેપામીને ક્ષણિક આનંદ મેળવી લેતા હોય પરંતુ કર્મ તેમને  ક્યારેય છોડતું નથી.કોઈની…

સૂર્ય દેવના આગમનથી નવ ચેતના પ્રાપ્ત થાય છે: ૐ સૂર્યાય નમઃ
જન જાગૃતિ

સૂર્ય દેવના આગમનથી નવ ચેતના પ્રાપ્ત થાય છે: ૐ સૂર્યાય નમઃ

સૂર્ય દેવના આગમનથી સમગ્ર સૃષ્ટિમાં પ્રકાશ ફેલાય છે અને સાથે માનવીઓ, પક્ષીઓ, પ્રાણીઓં તથા તમામ પુષ્પો,વનસ્પતિમાં તાજગી અને નવ ચેતના પ્રાપ્ત થાય છે. દરરોજ પૂજા કરવાથી વ્યક્તિમાં આસ્થા અને વિશ્વાસ પેદા થાય છે. રવિવારના દિવસે…

પર્યાવરણની જાળવણી માટે મુખ્યમંત્રીશ્રીને “પર્યાવરણ સાધના” દ્વારા કરાઈ રજૂઆત
જાહેરહિત-Public interest

પર્યાવરણની જાળવણી માટે મુખ્યમંત્રીશ્રીને “પર્યાવરણ સાધના” દ્વારા કરાઈ રજૂઆત

સમગ્ર ગુજરાતમાં કોઈપણ સ્થળે મુલાકાત દરમ્યાન પ્રોટોકોલ મુજબ ગુજરાતનાં મુખ્યમંત્રીની સાથે સુરક્ષા માટે ફાળવવામાં આવેલા સુરક્ષાકર્મીઓ,પોલીસ અધિકારીઓ,મેડિકલ ટીમ તથા ઘણા કિસ્સામાં અધિકારીઓની ટીમ સાથે હોય છે,જેના કારણે આ કાફલામા ગાડીઓની સંખ્યા ખૂબ વધારે થતી હોય…

સુખી જીવન  જીવવાની જડીબુટ્ટી
જન જાગૃતિ

સુખી જીવન જીવવાની જડીબુટ્ટી

આપણે સૌ જીવનમાં સુખી થવા માટે દિવસ-રાત દોડધામ કરીએ છીએ.ઘણી વખત જે મળ્યું છે તેનાથી આપણને સંતોષ નથી હોતો અને તેના કારણે આપણે દુખી રહીએ છીએ.હકીકત એ છે કે કુદરત જન્મ આપવાની સાથે સાથે દરેક…

જિંદગીને ખુશીથી જીવી લો
જન જાગૃતિ

જિંદગીને ખુશીથી જીવી લો

દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુખ દિવસ રાતની જેમ બદલાયા કરે છે.કોણ કેટલું જીવ્યા કરતાં કેવું જીવ્યા તેનું મહત્વ વધારે છે.જિંદગી ખુશીથી જીવવાની પ્રેરણા મળે તેના માટે જ આ કવિતા આપના માટે અહી રજૂ કરીએ…

જીંદગીની સચ્ચાઈ
જન જાગૃતિ

જીંદગીની સચ્ચાઈ

દુનિયામાં મોટાભાગના લોકો કોઈને કોઈ કારણે અંદરથી દુખી હોય છે,છતાં ઘણા લોકો તેને છુપાવીને બીજાના સામે હસતો ચહેરો રાખતા હાય છે.આ એક કળા છે અને તે બધા પાસે નથી હોતી. જે વ્યક્તિ દુખને ભૂલીને-દબાવીને જીવતા…