શ્રાવણ માસમા કરો શિવની આરાધના

હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની ભક્તિ કરવાથી વિશેષ લાભ થશે.

 જીવંતી ડોડીનું ફળ પાન ખાવાથી ચશ્માથી મળશે છુટકારો

જીવંતી ડોડીના ફળ (ડોડા) પાન, ફૂલ, મૂળ અને કાચા ફળ વિટામિન-એ (Vitamin-A) થી ભરપૂર હોય છે આથી તેનું સેવન કરવાથી નાની ઉમરે બાળકોને આખોમાં આવેલા નંબર ઉતરી જાય છે અથવા…

જય શનિદેવ

શનિદેવની કૃપા થશે તો જીવનમાં ઘણી મુશ્કેલીમાથી છુટકારો મળશે.આના માટે દર શનિવારે શનિદેવના દર્શન કરવા તથા તેલ ચડાવવું જોઈએ.

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: હર હર મહાદેવ

ભગવાન શિવજીને પ્રિય એવો શ્રાવણ માસનો પ્રારંભ 29 જુલાઈને શુક્રવારથી થાય છે.શિવાલયોમાં કાલથી શિવનાદ ૐ નમ: શિવાય, હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. હિન્દુ ધર્મમાં શ્રવણ માસને ખૂબ જ પવિત્ર…

આનું નામ જિંદગી 

દરેક વ્યક્તિના જીવનમાં સુખ દુખ આવતા હોય છે. આપણે દરેક પરિસ્થિતિમાં હસતાં રહેવું પડે છે ભલે દિલમાં ગમે તેટલું દર્દ હોય. જિંદગીપણ જોકર જેવી જીવવી પડે છે.

જીવનમા આનંદ માણો

આપણને સૌને  જીવનમાં ઈશ્વરે જીવનમાં જે કઈ આપ્યું છે તેમાં ખુશ રહી આનંદ મળવો જોઈએ.

હનુમાન દાદા 

મંગળવારે હનુમાનજીના દર્શન કરવાથી થસે લાભ,જય બજરંગબલી .

જય ભોલેનાથ

ભોલેનાથની પૂજા સોમવારે કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. જીવનમાં શિવની આરાધનાથી આત્મા વિષવાશ વધે છે અને ક્સ્ટ દૂર થાય છે.

હંમેશા ખુશ રહે તેને કહેવાય ખુશ નસીબ 

દુનિયામાં ઘણા વ્યક્તિઓ પાસે ઘણું બધુ હોય છે છતાં દુખી હોય છે અને ઘણા વ્યક્તિઓ એવા છે કે તેમની પાસે ભલે ઓછું હોય છતાં હંમેશા ખુશ રહેતા હોય છે. આપની…

શનિદેવની કૃપા  

શનિદેવની પૂજા શનિવારે કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

You Missed

વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    
માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ
ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન
સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ
સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા