જીવંતી ડોડીનું ફળ પાન ખાવાથી ચશ્માથી મળશે છુટકારો
જન જાગૃતિ

 જીવંતી ડોડીનું ફળ પાન ખાવાથી ચશ્માથી મળશે છુટકારો

જીવંતી ડોડીના ફળ (ડોડા) પાન, ફૂલ, મૂળ અને કાચા ફળ વિટામિન-એ (Vitamin-A) થી ભરપૂર હોય છે આથી તેનું સેવન કરવાથી નાની ઉમરે બાળકોને આખોમાં આવેલા નંબર ઉતરી જાય છે અથવા વધતાં અટકી જાય છે.નાના બાળકોને…

જય શનિદેવ
ધર્મ ભક્તિ

જય શનિદેવ

શનિદેવની કૃપા થશે તો જીવનમાં ઘણી મુશ્કેલીમાથી છુટકારો મળશે.આના માટે દર શનિવારે શનિદેવના દર્શન કરવા તથા તેલ ચડાવવું જોઈએ.

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: હર હર મહાદેવ
ધર્મ ભક્તિ

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: હર હર મહાદેવ

ભગવાન શિવજીને પ્રિય એવો શ્રાવણ માસનો પ્રારંભ 29 જુલાઈને શુક્રવારથી થાય છે.શિવાલયોમાં કાલથી શિવનાદ ૐ નમ: શિવાય, હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. હિન્દુ ધર્મમાં શ્રવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.સમગ્ર શ્રાવણ માસ…

આનું નામ જિંદગી 
જન જાગૃતિ

આનું નામ જિંદગી 

દરેક વ્યક્તિના જીવનમાં સુખ દુખ આવતા હોય છે. આપણે દરેક પરિસ્થિતિમાં હસતાં રહેવું પડે છે ભલે દિલમાં ગમે તેટલું દર્દ હોય. જિંદગીપણ જોકર જેવી જીવવી પડે છે.

જય ભોલેનાથ
ધર્મ ભક્તિ

જય ભોલેનાથ

ભોલેનાથની પૂજા સોમવારે કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. જીવનમાં શિવની આરાધનાથી આત્મા વિષવાશ વધે છે અને ક્સ્ટ દૂર થાય છે.

હંમેશા ખુશ રહે તેને કહેવાય ખુશ નસીબ 
જન જાગૃતિ

હંમેશા ખુશ રહે તેને કહેવાય ખુશ નસીબ 

દુનિયામાં ઘણા વ્યક્તિઓ પાસે ઘણું બધુ હોય છે છતાં દુખી હોય છે અને ઘણા વ્યક્તિઓ એવા છે કે તેમની પાસે ભલે ઓછું હોય છતાં હંમેશા ખુશ રહેતા હોય છે. આપની પાસે શું છે તેના કરતાં…