આપ પાર્ટીના નેતા પર જૂનાગઢ ખાતે થયો હુમલો
રાજકીય હલચલ

આપ પાર્ટીના નેતા પર જૂનાગઢ ખાતે થયો હુમલો

અમોને મળેલ જાણકારી મુજબ જૂનાગઢના લેરિયા ગામમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પર અજાણ્યા શખ્સો દ્ધારા હુમલો કરવામાં આવ્યો છે॰વિસાવદરના લેરીયા આપ પાર્ટીની સભા યોજાય તે અગાઉ આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હુમલાખોરોએ આપ…

વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગુ કરવા સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્યોને આદેશ
કાયદો અને ન્યાય

વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગુ કરવા સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્યોને આદેશ

સુપ્રીમ કોર્ટમાં આજે થયેલ સુનાવણીમાં તમામ રાજ્યોને વન નેશન વન રાશન કાર્ડ One Nation, One Ration Card લાગુ કરવાનો આદેશ આપ્યો છે.કોરોના મહામારીના સમયમાં તથા લોકડાઉનના કારણે પ્રવાસી મજુરો મુશ્કેલીનો સામનો કરી  રહ્યા છે તે…

શારદાબેન હોસ્પિટલ 34 લાખનું હાઈબ્રિડ વેન્ટિલેટર વસાવાશે
કોવિડ-19

શારદાબેન હોસ્પિટલ 34 લાખનું હાઈબ્રિડ વેન્ટિલેટર વસાવાશે

6 - 7 માસે જ પ્રિમેચ્યોર ડિલિવરી પછી જન્મતાં શિશુને આધુનિક હાઇબ્રિડ વેન્ટિલેટરથી બચાવવા હોસ્પિટલ કમિટીએ આ પ્રકારનું વેન્ટિલેટર ખરીદવાના નિર્ણયને મંજૂરી આપી.શારદાબેન હોસ્પિટલમાં આ મશીન લગાવવામાં આવ્યા બાદ દર મહિને 10 થી વધુ બાળકોને…

અમદાવાદમાં કર્ફ્યૂમાં છુટ મળતા જ હોટેલ- રેસ્ટોરન્ટની બહાર ભીડ જામી
સમાચાર વિશેષ

અમદાવાદમાં કર્ફ્યૂમાં છુટ મળતા જ હોટેલ- રેસ્ટોરન્ટની બહાર ભીડ જામી

અમદાવાદી ખાણીપીણીના શોખીન ગણાય છે. કોરોનાની બીજી લહેર દરમિયાન હોટેલ તથા રેસ્ટોરન્ટમાં ફકત ટેકઅવેની સુવિધા રાખવામાં આવી હતી. પરંતુ બીજી લહેર નિયંત્રિત થતાં નિયંત્રણોમાં છુટછાટ મળતાંની સાથે જ અમદાવાદમાં લોકોએ ફરીવાર બહાર નીકળવાનું શરૂ કરી…

સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીની આપમાં એન્ટ્રી:મનીષ સિસોદીયાએ પહેરાવ્યો ખેસ
રાજકીય હલચલ

સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીની આપમાં એન્ટ્રી:મનીષ સિસોદીયાએ પહેરાવ્યો ખેસ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મલીરહેલા આવકારને દયાને લઈને સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપની ટોપી પહેરી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આજે તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.આશરે 2500 કરોડ રૂપિયાથી વધુંનુ…

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ટ્વીટ કરીને છેતરપિંડી કરનારાઓ માટે સતર્ક રહેવા કરી અપીલ
રાષ્ટ્રીય સમાચાર

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ટ્વીટ કરીને છેતરપિંડી કરનારાઓ માટે સતર્ક રહેવા કરી અપીલ

દેશમાં બૅન્કિંગ ક્ષેત્રમાં વધતા જતાં ડિજિટલ  વ્યહવારોની સાથે સાથે સાયબર ક્રાઈમમાં પણ વધારો થતો જાય છે. આથી દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI ) એ પોતાના ગ્રાહકોના હિતમાં એક માર્ગદર્શિકા ટ્વીટ…

કોરોના રસીના બે ડોઝ લેનારાને સંક્રમણ સામે મળશે સુરક્ષા:ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ
કોવિડ-19

કોરોના રસીના બે ડોઝ લેનારાને સંક્રમણ સામે મળશે સુરક્ષા:ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ

દેશમાં ચાલી રહેલઆ રસીકરણને સમયમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે.આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોરોના રસીના બે ડોઝ લેનાર દરેકને સંક્રમણ થવાનું જોખમ ખુબજ ઓછું થઈ જાય છે.…

અલગ અલગ બેંકોમાં બચત ખાતા રાખવાના આ છે ફાયદાઓ
સમાચાર વિશેષ

અલગ અલગ બેંકોમાં બચત ખાતા રાખવાના આ છે ફાયદાઓ

સામાન્ય રીતે દરેક વ્યક્તિ એક જ અથવા બે બેંકમાં ખાતું રાખવાનું પસંદ કરતાં હોય છે પરંતુ આજે અમે આપને જણાવીએ છીએ કે કઈ રીતે એક કરતા વધારે બેંકોમાં બચત ખાતા Multipal Bank Account રાખવાથી કયા…

પ્રધાનમંત્રી ઇવેન્ટ મેનેજરની ભૂમિકામાં છે:કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી
રાજકીય હલચલ

પ્રધાનમંત્રી ઇવેન્ટ મેનેજરની ભૂમિકામાં છે:કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલ કોરોના રસીકરણ કાર્યક્રમ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે ડેલ્ટા+ વેરિએન્ટ દેશમાં આવી ગયો છે. હજુ માત્ર 3.6% લોકોનું જ સંપૂર્ણ રસીકરણ થયું છે. પરંતુ પીએમ…

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીની કરાઈ જાહેરાત
ગુજરાતની નવાજુની

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીની કરાઈ જાહેરાત

ગુજરાતને પ્રદુષણમુકત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજરોજ ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ઈલેક્ટ્રીક વ્હીકલ પસંદ કરતા લોકો માટે ખુશખબર એવી છે કે રાજ્ય સરકારે  ઈલેક્ટ્રીક વ્હીકલની ખરીદીમાં આકર્ષક…