આપ પાર્ટીના નેતા પર જૂનાગઢ ખાતે થયો હુમલો

અમોને મળેલ જાણકારી મુજબ જૂનાગઢના લેરિયા ગામમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પર અજાણ્યા શખ્સો દ્ધારા હુમલો કરવામાં આવ્યો છે॰વિસાવદરના લેરીયા આપ પાર્ટીની સભા યોજાય તે અગાઉ આ હુમલો કરવામાં આવ્યો…

વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગુ કરવા સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્યોને આદેશ

સુપ્રીમ કોર્ટમાં આજે થયેલ સુનાવણીમાં તમામ રાજ્યોને વન નેશન વન રાશન કાર્ડ One Nation, One Ration Card લાગુ કરવાનો આદેશ આપ્યો છે.કોરોના મહામારીના સમયમાં તથા લોકડાઉનના કારણે પ્રવાસી મજુરો મુશ્કેલીનો…

શારદાબેન હોસ્પિટલ 34 લાખનું હાઈબ્રિડ વેન્ટિલેટર વસાવાશે

6 – 7 માસે જ પ્રિમેચ્યોર ડિલિવરી પછી જન્મતાં શિશુને આધુનિક હાઇબ્રિડ વેન્ટિલેટરથી બચાવવા હોસ્પિટલ કમિટીએ આ પ્રકારનું વેન્ટિલેટર ખરીદવાના નિર્ણયને મંજૂરી આપી.શારદાબેન હોસ્પિટલમાં આ મશીન લગાવવામાં આવ્યા બાદ દર…

અમદાવાદમાં કર્ફ્યૂમાં છુટ મળતા જ હોટેલ- રેસ્ટોરન્ટની બહાર ભીડ જામી

અમદાવાદી ખાણીપીણીના શોખીન ગણાય છે. કોરોનાની બીજી લહેર દરમિયાન હોટેલ તથા રેસ્ટોરન્ટમાં ફકત ટેકઅવેની સુવિધા રાખવામાં આવી હતી. પરંતુ બીજી લહેર નિયંત્રિત થતાં નિયંત્રણોમાં છુટછાટ મળતાંની સાથે જ અમદાવાદમાં લોકોએ…

સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીની આપમાં એન્ટ્રી:મનીષ સિસોદીયાએ પહેરાવ્યો ખેસ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મલીરહેલા આવકારને દયાને લઈને સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપની ટોપી પહેરી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આજે તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા…

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ટ્વીટ કરીને છેતરપિંડી કરનારાઓ માટે સતર્ક રહેવા કરી અપીલ

દેશમાં બૅન્કિંગ ક્ષેત્રમાં વધતા જતાં ડિજિટલ  વ્યહવારોની સાથે સાથે સાયબર ક્રાઈમમાં પણ વધારો થતો જાય છે. આથી દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI ) એ પોતાના…

કોરોના રસીના બે ડોઝ લેનારાને સંક્રમણ સામે મળશે સુરક્ષા:ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ

દેશમાં ચાલી રહેલઆ રસીકરણને સમયમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે.આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોરોના રસીના બે ડોઝ લેનાર દરેકને સંક્રમણ થવાનું જોખમ…

અલગ અલગ બેંકોમાં બચત ખાતા રાખવાના આ છે ફાયદાઓ

સામાન્ય રીતે દરેક વ્યક્તિ એક જ અથવા બે બેંકમાં ખાતું રાખવાનું પસંદ કરતાં હોય છે પરંતુ આજે અમે આપને જણાવીએ છીએ કે કઈ રીતે એક કરતા વધારે બેંકોમાં બચત ખાતા…

પ્રધાનમંત્રી ઇવેન્ટ મેનેજરની ભૂમિકામાં છે:કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલ કોરોના રસીકરણ કાર્યક્રમ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે ડેલ્ટા+ વેરિએન્ટ દેશમાં આવી ગયો છે. હજુ માત્ર 3.6% લોકોનું જ સંપૂર્ણ…

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીની કરાઈ જાહેરાત

ગુજરાતને પ્રદુષણમુકત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજરોજ ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ઈલેક્ટ્રીક વ્હીકલ પસંદ કરતા લોકો માટે ખુશખબર એવી છે કે રાજ્ય…

You Missed

વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    
માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ
ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન
સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ
સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા