કોરોના રસીના બે ડોઝ લેનારાને સંક્રમણ સામે મળશે સુરક્ષા:ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ

News Visitors : 117
0 0
Spread the love
Read Time:57 Second

દેશમાં ચાલી રહેલઆ રસીકરણને સમયમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે.આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોરોના રસીના બે ડોઝ લેનાર દરેકને સંક્રમણ થવાનું જોખમ ખુબજ ઓછું થઈ જાય છે. રિપોર્ટ અનુસાર રસી લગાડ્યા પછી જો કોરોના થાય તો પણ હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના ખુબજ ઓછી થઈ જાય છે. ICMRનારિપોર્ટથી એ વાતને પૃસ્ટી મળે છે કે કોરોના રસીના બે ડોઝ લેનારાને સંક્રમણ સામે ખૂબ મોટું રક્ષણ મળે છે.રસીના બંને ડોઝ લગાડ્યા પછી 14 દિવસ બાદ એન્ટિબોડી બનવાનું શરૂ થાય છે.રસી કોરોનાની સામે લડવામાં બહુ અસરકારક છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ

Spread the love

Spread the loveઅમદાવાદના નારણપુરા ગામ ખાતે રહેતા રામુભાઇ દરજીના ઘરે આશરે 100 વર્ષ જૂનું રામદેવપીર મહારાજનું મંદિર આવેલું છે.આ મંદિરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રામદેવપીર મહારાજના પાઠ ,સત્સંગ,ભજન…

માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

Spread the love

Spread the loveમાનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટનાં બા નું ઘર” વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટને રાહતદરે આરોગ્ય સેવાઓનું કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પરશોતમભાઈ રૂપાલા, સાંસદ (રાજ્યસભા) રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ઓપરેશન સિંદૂર યથાવત રહેશે:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

  • By admin
  • May 8, 2025
  • 3 views
ઓપરેશન સિંદૂર યથાવત રહેશે:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર

  • By admin
  • May 7, 2025
  • 6 views
ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર

સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ

  • By admin
  • May 6, 2025
  • 8 views
સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે 7 મે, 2025ના રોજ આયોજિત મૉકડ્રિલમાં ભાગ લો.: ગુજરાત પોલિસ

વરસાદ પહેલા અમદાવાદમા ભૂવા પડવાના થયા શ્રીગણેશ :રીક્ષા ચાલક થયો લોહીલુહાણ

  • By admin
  • May 5, 2025
  • 13 views
વરસાદ પહેલા અમદાવાદમા ભૂવા પડવાના થયા શ્રીગણેશ :રીક્ષા ચાલક થયો લોહીલુહાણ

રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ

  • By admin
  • May 4, 2025
  • 12 views
રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ

ટ્રાફિકના નિયમો તોડવા પડશે ભારે: ડ્રાઇવિંગ લાઇસન્સ થશે રદ

  • By admin
  • May 3, 2025
  • 16 views
ટ્રાફિકના નિયમો તોડવા પડશે ભારે: ડ્રાઇવિંગ લાઇસન્સ થશે રદ