કોરોના રસીના બે ડોઝ લેનારાને સંક્રમણ સામે મળશે સુરક્ષા:ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ

કોરોના રસીના બે ડોઝ લેનારાને સંક્રમણ સામે મળશે સુરક્ષા:ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ

0 0
Spread the love
Read Time:57 Second

દેશમાં ચાલી રહેલઆ રસીકરણને સમયમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે.આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોરોના રસીના બે ડોઝ લેનાર દરેકને સંક્રમણ થવાનું જોખમ ખુબજ ઓછું થઈ જાય છે. રિપોર્ટ અનુસાર રસી લગાડ્યા પછી જો કોરોના થાય તો પણ હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના ખુબજ ઓછી થઈ જાય છે. ICMRનારિપોર્ટથી એ વાતને પૃસ્ટી મળે છે કે કોરોના રસીના બે ડોઝ લેનારાને સંક્રમણ સામે ખૂબ મોટું રક્ષણ મળે છે.રસીના બંને ડોઝ લગાડ્યા પછી 14 દિવસ બાદ એન્ટિબોડી બનવાનું શરૂ થાય છે.રસી કોરોનાની સામે લડવામાં બહુ અસરકારક છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
કોવિડ-19