જીંદગી જીવવા માટે છે સમજવા માટે નહી.
જન જાગૃતિ

જીંદગી જીવવા માટે છે સમજવા માટે નહી.

ઘણા વ્યક્તિઓ જિંદગીને સમજવાની કોશિશ કરે છે અને દુખી થાય છે. જીવનમાં જે ઘટના બને છે તે દરેક સમજવા માટે નથી હોતી. અમુક બાબતો મનુષ્યની સમાજ બહાર હોય છે આથી સમજવા કરતાં તેને ઈશ્વર પર…

માં ની સેવા કરશો તો ભગવાન જરૂર મળશે.
જન જાગૃતિ

માં ની સેવા કરશો તો ભગવાન જરૂર મળશે.

ભગવાન દરેક જગ્યાએ ના પહોચી શકે માટે માં નું સર્જન કર્યું. ભગવાની ગેમે તેટલી સેવા કરશો તોપણ માં નહીં મળે પરંતુ માં ની સેવા કરવાથી ભગવાન જરૂર પ્રસન થાય છે.

મારા પ્રભુ અને હું બંને ભૂલક્ણા
જન જાગૃતિ

મારા પ્રભુ અને હું બંને ભૂલક્ણા

આપણે કોઈપણ ભૂલ ખોટા ઈરાદાથી અને વારંવાર કરીશું તો ઈશ્વર તેને માફ નહીં કરે પરંતુ કોઈપણ ભૂલ નિર્દોષતાથી થઈ હોય તો ઈશ્વર પણ તેને માફ કરી દે છે.

જીવન એક પાઠશાળા છે.
જન જાગૃતિ

જીવન એક પાઠશાળા છે.

આપણને જન્મદાત્રી માતા સંસ્કાર આપે છે અને પિતા સંઘર્ષ સામે લડવાનું શિખવાડે છે જ્યારે ગુરુ જ્ઞાન આપે છે બાકી બધુ જીવનમાં સમયની સાથે શીખવા મળી જાય છે.

આત્મ  વિશ્વાસ રાખશો તો હારેલી બાજી પણ જીતી જશો:ગીતા સાર
ધર્મ ભક્તિ

આત્મ વિશ્વાસ રાખશો તો હારેલી બાજી પણ જીતી જશો:ગીતા સાર

જીવનન્મા ઉતાર ચડાવ મતલબ સુખ અને દુ:ખ આવ્યા જ કરે છે.મનુષ્યના જીવનમાં જ્યારે દુ:ખના  દિવસો  હોય અને જો કોઈપણ રીતે સફળતા ના મળતી હોય ત્યારે આત્મ વિશ્વાશ ના ખોવો જોઈએ તેવું  શ્રીમદ ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણએ…

બાળકને સાચો પ્રેમ ફક્ત માતા-પિતા જ આપી શકે.
જન જાગૃતિ

બાળકને સાચો પ્રેમ ફક્ત માતા-પિતા જ આપી શકે.

એક જીવને આ દુનિયામાં લાવવો અને તેને પ્રેમ તથા વાત્સલ્યથી જતન કરી એક આદર્શ વ્યક્તિત્વ આપવાનું કામ ફક્ત માતા-પિતા જ કરી શકે છે.બાળકની આજ ની ચિંતા માતા કરે છે જ્યારે આવતી કાલની ચિંતા પિતા કરે…