સારા કર્મ કરશો તો જ સુખી થશો
ધર્મ ભક્તિ

સારા કર્મ કરશો તો જ સુખી થશો

જો કર્મ સારા કરશો તો નસીબમાં ભલે દુખ ભોગવવાનું લખ્યું હશે તો પણ દુખ સહન કરવાની અને મુશ્કેલીમાથી બહાર આવવાનો માર્ગ કુદરત જરૂરથી કરી આપશે. સુખી થવા માટે ફક્ત પૈસા હોવા જરૂરી નથી.

તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ
ધર્મ ભક્તિ

તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ

હે પ્રભુ  હું જીવનમાં બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.

સફળતા મેળવવાના ત્રણ શસ્ત્રો
જન જાગૃતિ

સફળતા મેળવવાના ત્રણ શસ્ત્રો

દરેક વ્યક્તિને જીવનમાં સફળતા મેળવવી ગમે છે પરંતુ તે આશન નથી હોતી.જીવનમાં ઘણો ભોગ આપવો પડે છે અને ઘણા નિયમો પાળવા પડે છે ત્યારે સફળતા મળતી હોય છે.