સારા કર્મ કરશો તો જ સુખી થશો
ધર્મ ભક્તિ

સારા કર્મ કરશો તો જ સુખી થશો

જો કર્મ સારા કરશો તો નસીબમાં ભલે દુખ ભોગવવાનું લખ્યું હશે તો પણ દુખ સહન કરવાની અને મુશ્કેલીમાથી બહાર આવવાનો માર્ગ કુદરત જરૂરથી કરી આપશે. સુખી થવા માટે ફક્ત પૈસા હોવા જરૂરી નથી.

તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ
ધર્મ ભક્તિ

તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ

હે પ્રભુ  હું જીવનમાં બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.

સફળતા મેળવવાના ત્રણ શસ્ત્રો
જન જાગૃતિ

સફળતા મેળવવાના ત્રણ શસ્ત્રો

દરેક વ્યક્તિને જીવનમાં સફળતા મેળવવી ગમે છે પરંતુ તે આશન નથી હોતી.જીવનમાં ઘણો ભોગ આપવો પડે છે અને ઘણા નિયમો પાળવા પડે છે ત્યારે સફળતા મળતી હોય છે.

કુલદેવીને શરણે જજો  
ધર્મ ભક્તિ

કુલદેવીને શરણે જજો  

દરેક વ્યક્તિના જીવનમાં વારંવાર મુશ્કેલીઓ આવતી હોય છે.જીવનમાં તમને જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓએ ઘેરી લીધા હોય અને કોઈ રસ્તો ના સુજે ત્યારે તમારી કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,ગમે તેવી પરિસ્થિતિ હશે તેમાથી…

હોળી છાણાથી પ્રગટાવી પર્યાવરણનું જતન કરીએ
જન જાગૃતિ

હોળી છાણાથી પ્રગટાવી પર્યાવરણનું જતન કરીએ

આપણા હિન્દુ ધર્મમાં હોળીના પવિત્ર તહેવારના દિવસે સોસાયટી તથા મંદિરોમાં હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં લાકડાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોય છે.હોળી પ્રગટાવવામાં વધુ પડતો લાકડાનો ઉપયોગ વર્તમાન પરિસ્થિતિમાં પર્યાવરણની સુરક્ષા માટે ખતરા સમાન છે.…

હે પરમાત્મા સદ બુદ્ધિ અને શક્તિ આપજે
ધર્મ ભક્તિ

હે પરમાત્મા સદ બુદ્ધિ અને શક્તિ આપજે

જીવનમાં હું બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે પ્રભુ’ જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.

ભગવદ ગીતાનો ઉપદેશ
ધર્મ ભક્તિ

ભગવદ ગીતાનો ઉપદેશ

ભગવદ ગીતામાં ઉલ્લેખ કરેલ તમામ પ્રસંગો અને ઉપદેશ જીવનમાં ખુબજ મહત્વના સાબિત થાય છે.હિન્દુ ધર્મમાં તેને ખુબજ પવિત્ર ગ્રંથ માનવમાં આવે છે અને તેનું પાલન કરવાથી દરેક વ્યક્તિને ફાયદો થાય છે.