પરિવર્તન સંસારનો નિયમ છે.
દરેકના જીવનમાં પરિવર્તન આવતું જ હોય છે.જેમ આપણે કોઈ એક ઋતુંથી કંટાળી જઈએ છીએ તેવીજ રીતે એક ને એક જિંદગીથી કંટાળી જવાય છે.આથી જ જીવનમાં પરિવર્તન જરૂરી છે અને તે…
ધર્મ નિભાવશો તો જીવનમાં સુખી થશો
આપણો ધર્મ-ફરજ અને જવાબદારી શું છે તેનો વિચાર કરીશું તો ચોક્કસ દુખી થવાનો સમય નહીં આવે અને સુખ શાંતિ પ્રાપ્ત થશે. આ દુનિયામાં કોણ શું કામ કરે છે,કેમ કરે છે…
આપનું જીવન કર્મોને આધીન અને ઈશ્વરની ભેટ છે.
આપણે બધા જીવનભર બધુ ભેગું કરવામાં વ્યસ્ત રહીએ છીએ અને એ ભ્રમમાં જીવીએ છીએ કે આ બધુ મારૂ છે. હકીકતમાં જીવનમાં આપણને જે કઈ મળ્યું છે અથવા મળી રહ્યું છે…
તમામ સંપતિ સંતાનોના હવાલે કરી દેશો તો પસ્તાસો
વર્તમાન પેઢીના લગભગ તમામ સંતાનો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે. તેમના માટે પૈસા જ સર્વસ્વ છે સંબંધો નહીં.માબાપ સંતાનોને અનેક તકલીફો વેઠીને મોટા કરે છે પરંતુ જ્યારે તેઓ ઘરડા થઈ જાય…
કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,
જીવનમાં દરેક વ્યક્તિne દુખ તો પડતું જ હોય છે પરંતુ આ સમયમાં શું કરવું જે કઈ સૂજતું નથી હોતું. વ્યક્તિ ખુબજ હતાશ થઈ જાય છે અને ચારે તરફ અંધકાર અને…
તક નો હકારાત્મક લાભ લેવાનું ચુકતા નહી.
દરેક વ્યક્તિને જીવનમાં તકો મળતી હોય છે.જ્યારે કોઇ તક મળે ત્યારે તેને ઓળખીને તેનો હકારાત્મક લાભ લેવાનું ચૂકશો નહીં. એવું કહેવાય છે કે તક હંમેશાં કીડી બનીને આવે છે અને…
આમ કરવાથી દુખ હળવું થઈ જશે
જીવનમાં કર્મોને આધીન દરેક વ્યક્તિને સુખ અથવા દુખ મળે છે.જ્યારે તમારા નસીબમાં દુખ ભોગવવાનું આવે ત્યારે ભગવાન પાસે માફી માંગવાથી કઈ ફર્ક નહીં પડે પરંતુ જીવનમાં ફરીથી કોઈ ભૂલ ના…
સોમવારના દિવસે શિવની પૂજા કરવી શ્રેષ્ઠ છે.
ભગવાન શિવનેખુશ કરવું ખૂબજ સરળ છે.સોમવારે ભોલેનાથની પૂજા કરીને પ્રસન્ન કરી શકો છો અને તમે તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરી શકો છો. શિવપુરાણ અનુસાર,આ સમગ્ર સૃષ્ટિ ભગવાન શિવની ઇચ્છા…
નિંદા થી ડરશો નહીં શાંત રહીને કામ કરો:શ્રી કૃષ્ણ
આપણે સારા કામ કરીશું તો પણ જેને નિંદા કરવી છે તે તો કરવાના જ છે.આથી કોઈપણ પ્રકારની નિંદાથી ડરવું નહીં અને આપણા કામમાં દ્યાન આપવું. નિંદા કરનાર થાકીને જાતે જ…
શનિદેવની પૂજાનું શનિવારે વિશેષ મહત્વ
શનિદેવને પ્રસન્ન કરવા હોય તો શનિવારે પૂજાનું વિશેષ મહત્વ છે.શનિદેવ મંત્રનો જાપ કરવામાં આવે તો શનિ દેવ પ્રસન્ન થાય છે.શનિદેવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે.જે લોકો પર શનિની…