કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,

 કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,

0 0
Spread the love
Read Time:35 Second

જીવનમાં દરેક વ્યક્તિne દુખ તો પડતું જ હોય છે પરંતુ આ સમયમાં શું કરવું જે કઈ સૂજતું નથી હોતું. વ્યક્તિ ખુબજ હતાશ થઈ જાય છે અને ચારે તરફ અંધકાર અને મુસકેલીઓ જ દેખાય છે અને ઘણા કિસ્સામાં માણસ ને આત્મા હત્યા કરવાના વિચારો પણ આવવા લાગતાં હોય છે.આવી વિકટ પરિસ્થિતીમાં પોતાની કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,સૌ સારા વાનાં થઈ જશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
જન જાગૃતિ