લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી વંદન
આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી.આપણા દેશ માટે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે તેને કદાપિ ભૂલી શકાય…
સંતાનો પર સંપૂર્ણ આધારિત રહેશો નહીં
વર્તમાન પેઢીના લગભગ તમામ સંતાનો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે. તેમના માટે પૈસા જ સર્વસ્વ છે સંબંધો નહીં.માબાપ સંતાનોને અનેક તકલીફો વેઠીને મોટા કરે છે પરંતુ જ્યારે તેઓ ઘરડા થઈ જાય…
સાચો સંબંધ કોને કહેવાય?
આપણા બધાના જીવનમાં ઘણા સંબંધો હોય છે પરંતુ કયા સંબંધો સાચા છે અને ક્યાં ફક્ત નામના છે તે જાણવું ખુબજ જરૂરી છે.જો આપણને સાચા સંબંધોની પરખ આવડી જાય તો ક્યારેય…
જીત માટે કરો શરૂઆત
દરેકના જીવનમાં મુશ્કેલીઓ તો આવે જ છે પણ આ સમયમાં આપણને નવો માર્ગ પણ મળે છે.આ માર્ગ પર ચાલવાથી જીતની નવી શરૂઆત થશે.
પ્રાર્થનાનું મહત્વ
જો આપણે ઈશ્વરને સાચા દિલથી પ્રાર્થના કરીશું તો તે જરૂરથી સાંભળશે
દુઃખ દૂર કરવાનો ઉપાય
દરેક વ્યક્તિને જીવનમાં સુખ જોઈએ છે પરંતુ પોતે ક્યાં કારણોસર દુઃખી છે તેનો વિચાર કરતો નથી. જે વ્યક્તિને આની સમાજ આવી જાય છે તે સુખને પામે છે.બાકી બધાને દુઃખ ભોગવવાનો વારો…
સમય ક્યારેય ખરાબ હોતો નથી
દરેક વ્યક્તિને જયારે પોતાની ઈચ્છા મુજબ પરિણામ મળે ત્યારે તેને પોતાનો સારો સમય બતાવે છે અને જયારે પોતાની ઈચ્છા મુજબના કામ ના થાય એટલે કહે છે કે મારો સમય ખરાબ…
માં લક્ષ્મી ની કૃપા આપ સહુ પર બની રહે એવી શુભકામના
યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ્:।
સુખી થવા માટેના સોનેરી સૂત્રો
જીવનમાં સુખ જોઈતું હોય તો તેના માટે અમુક નિયમો છે જે આપણે પાળવા જોઈએ જ. જે વ્યક્તિ આ નિયમોને જીવનમાં ઉતારશે તેને હમેશા સુખ અને શાંતિ મળશે॰
પ્રાર્થના અને વિશ્વાસની શક્તિ અનન્ય છે
આપણા કોઈના પણ જીવનમાં જયારે જયારે કોઈ દુઃખ કે મુશ્કેલી આવે ત્યારે આપણે જે દેવી-દેવતાની પૂજા કરતા હોય તેને સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી પ્રાર્થના કરવી.આમ કરવાથી આપણને દુઃખ સહન કરવાની…