નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને પગલે હાઇવે પરના ખાડાઓ બનશે જીવલેણ:રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ
ગોંડલ ચોકડીના બ્રિજમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીના કારણે રાજકોટની ભાગોળે ગોંડલ ચોકડી પાસે આવેલ બ્રિજનો એક્સપાન્શન જોઈન્ટ છૂટો પડી જતા અફરાતફરી થઈ ગઈ હતી. જોઇન્ટ નો ગેપ પ્રકારે ખુલી…
મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નું આયોજન
મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નું આયોજન અમદાવાદ , 26 માર્ચ, 2025 – મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલ ના ૧૦૭૫ માં પ્રાગટ્ય વર્ષે…
ભાવસાર સમાજ દ્વારા શ્રી હિંગળાજ માતાજીના મંદિર અમદાવાદ ખાતે પદયાત્રા બાદ યોજાયો ધજા આરોહણ નો કાર્યક્રમ
શ્રી સમસ્ત સાબરકાંઠા બારગામ ભાવસાર સમાજ દ્વારા સંવત 2081 ના ચૈત્ર સુદ-1 ને રવિવાર તા.30 માર્ચ 2025 ના રોજ સવારે 7-30 કલાકે ભાવસાર સોસાયટી નવાવાડજ થી પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું…
નકારાત્મક વિચારોને કહો “નો એન્ટ્રી”
દરેક વ્યક્તિનું મન ખુબજ ચંચલ છે અને તેમાં દિવસ રાત વિચારોનો પ્રવાહ સતત ચાલુ જ હોય છે.આપણા મનમાં ક્યારેક-ક્યારેક નકારાત્મક વિચારો આવે તે ખુબજ સ્વાભાવિક બાબત છે પરંતુ જો આવું…
કોંગ્રેસ સાંસદઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: FIR રદ
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવાના મામલે કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરૂદ્ધ નોંધેલી FIRને રદ કરી દેવામાં આવી…
સ્વર્ગ સમાન એશિયનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન શ્રીનગર ખાતે પ્રકૃતિ પ્રેમી માટે ખુલ્લો મૂકાયો
શ્રીનગર (કાશ્મીર) માં દાલ લેકના કિનારે આવેલું ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન વિશ્વના સૌથી સુંદર બગીચાઓમાંનું એક માનવામાં આવે છે.દર વર્ષે લાખો પ્રવાસીઓ આ બગીચાની સુંદરતાની પ્રશંસા કરવા અને ટ્યૂલિપ…
મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માણસોની હત્યા કરતાં પણ ખરાબ કહેવાય: સુપ્રીમ કોર્ટ
મોટી સંખ્યામાં ઝાડ કાપવા એ માણસની હત્યા કરતાં પણ ખરાબ છે.પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ પ્રત્યે કોઈ દયા ન રાખવી જોઈએ તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે.ગેરકાયદેસર રીતે કાપવામાં આવતા દરેક વૃક્ષ દીઠ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ 26 માર્ચે રાજકોટ ખાતે રૂ. 600 કરોડનાં વિકાસ કામોનાં કરશે લોકાર્પણ
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલ બુધવારના રોજ તા. 26 માર્ચે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે જેમાં રાજકોટ મનપા અને રૂડાનાં રૂપિયા 600 કરોડના નવા પ્રોજેક્ટસ, વિકાસ કામોના ભૂમિપૂજન અને…
મિલકતના દસ્તાવેજ નોંધણીમાં છેતરપીંડી અને સ્ટેમ્પ ડ્યુટીની ચોરી પર લાગશે લગામ
મિલકતના દસ્તાવેજ નોંધણીના કેસમા થતી ગેરરીતિ અને સ્ટેમ્પ દ્દુતિની આવકમાં થતાં મોટા નુકષનની હકીકત દયાને આવતા ગુજરાત સરકારને નોધાનીના નિયમોમાં કેટલા મહત્વના ફેરફાર કર્યા છે.હવેથી ખુલ્લા પ્ટોલના દસ્તાવેજમાં રેખાંશ અને…