વરસાદ પહેલા અમદાવાદમા ભૂવા પડવાના થયા શ્રીગણેશ :રીક્ષા ચાલક થયો લોહીલુહાણ

અમદાવાદમાં ગઈકાલે હજી અમુક વિસ્તારમાં હળવા ઝાપટાં પડ્યા અને ત્યાતો કોર્પોરેશનના બનાવેલા રોડ રસ્તા પર ભુવા પાડવાના શ્રી ગણેશ થઈ ગયા છે જાણે અહપ્તાની રાહ જોવાતી હોય.પ્રાપ્ત  માહિતી મુજબ અમદાવાદ…

NSUIનો ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિના ઘરે હલ્લાબોલ: 45 લાખની રેવડીનો વિવાદ

ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓએ NAACની ટીમને પ્રોત્સાહન સ્વરૂપે 45 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે, જેને લઈને વિવાદ શરૂ થયો છે.આ મામલે NSUI  દ્વારા અગાઉ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે NAACની વિશ્વસનીયતા…

રાજકોટના 45 ડિગ્રી તાપમાનમાં મહાનગરપાલિકા સંચાલિત ઈલેક્ટ્રીક બસો બંધ હાલતમાં:મુસાફરો ત્રાહિમામ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવામાં સંચાલિત ઈલેક્ટ્રીક બસ શરૂ કરવામાં આવી છે જે દરે બસની કિમ્મત આશરે 1.25 કરોડની છે.રાજકોટમાં ગરમી 45 ડિગ્રી છે અને  ગરમીનું કારણ આપીને…

ABVP રાજકોટ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આપવામા આવ્યુ આવેદન પત્ર

રાજકોટ ABVP દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કાર્યાલય ખાતે આવેદન આપવા છતાં શિક્ષણ નાં વિવિધ પ્રશ્નો માં કોઈ કાર્યવાહી નહિ કરતા આજરોજ એ બી વી પી દ્વારા રજૂઆત પરંતુ અધિકારી હાજર નાં…

જાગો હિન્દુ જાગો – હથિયાર નહીં સંવિધાન ચલેગાં – વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ

આજરોજ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે મમતા બેનર્જીનું પૂતળું બાળી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જાગો હિન્દુ…

સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે સવારે કમિશનરને આવેદનપત્ર આપ્યા બાદ બનાવના સ્થળે યુનિવર્સિટિ રોડ પર ઇન્દિરા સર્કલ કેન્ડલ માર્ચ દ્વારા મૃતકોને…

આપણે ફરી આઝાદી માટે લડવાનું છે: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે

ગુજરાતમાં 64 વર્ષ બાદ યોજાયેલા કોંગ્રેસ અધિવેશનને સંબોધિત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, આપણે ફરી ભારતની આઝાદી માટે લડવાનું છે.આ વખતે આઝાદીની લડાઈ અન્યાય, અસમાનતા,ભેદભાવ,ગરીબી અને સાંપ્રદાયિકતા વિરૂદ્ધ…

મિશન મંગલમ હેઠળ ચાલતી મંગલમ કેન્ટીન બહેનોની આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ:પોલીસ કમિશનરશ્રી જી.એસ.મલિક

અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે મિશન મંગલ હેઠળ સખી મંડળ યોજના અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી જી. એસ. મલિક દ્વારા પોલીસ કેન્ટીન શરુ કરવામાં આવી છે.આ સંસ્થા હેઠળ ચાલતા…

ફાળકે અવોર્ડથી સન્માનિત દિગ્ગજ અભિનેતા મનોજકુમારનું નિધન

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા બીમાર…

ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદમાં મુસાફરોની અવરજવરમાં 10 વર્ષમાં બમણો વધારો       

અમદાવાદ ખાતે આવેલ સરદાર પટેલ એરપોર્ટથી મુસાફરોની અવરજવરમાં 10 વર્ષમાં બમણો વધારો જોવા મળ્યો છે જે ખરેખર ગુજરાતના વિકાસ માટે મહત્વનું સાબિત થઈ રહ્યું છે.વર્ષ 2016 માં 60.15 લાખ મુસાફરોની…

You Missed

IPL 2025 ની ફાઇનલ મેચ રમાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં
હાઈકોર્ટના તમામ નિવૃત્ત ન્યાયાધીશો વન રેન્ક, વન પેન્શન મેળવવાના હકદાર : સુપ્રીમ કોર્ટ
વૈષ્ણવ કોને કહેવાય છે: શ્રીમદ્ ભાગવત ગીતામાં  છે ઉલ્લેખ
આતંકવાદ પ્રતિ ‘ઝીરો ટૉલરન્સ’નો સંદેશ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ લઈ જશે :સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂ
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં બે પોર્ટલ કર્યા લોન્ચ
અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં 2680 ચો.મી.જગ્યા થઈ દબાણમુક્ત: હાઉસિંગ બોર્ડના અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં?