અમદાવાદ માં ભુવા ઓ પડવાનો સિલસિલો યથાવત
News

અમદાવાદ માં ભુવા ઓ પડવાનો સિલસિલો યથાવત

અમદાવાદ માં ભુવા ઓ પડવાનો સિલસિલો યથાવત રહ્યો દરેક સિઝન માં ભુવા ઓ પડવાની વણથંભી વણઝાર સતત આગળ વધવા સાથે ગમે તે સમયે પડી રહ્યા છે ભુવા ઓ અમરાઈાઈવાડી થી હાટકેશ્રવર ના ૧૩૨ ફુટ ના…

અમદાવાદના 25 વર્ષીય દિવ્યાંગ યુવાન દ્વારા મતદાન જાગૃતિ’ અંગે કેનવાસ પેઇન્ટિંગ
News

અમદાવાદના 25 વર્ષીય દિવ્યાંગ યુવાન દ્વારા મતદાન જાગૃતિ’ અંગે કેનવાસ પેઇન્ટિંગ

અમદાવાદના દિવ્યાંગ યુવાન, જે અચૂક મતદાન માટેનો જુસ્સો અને પ્રેરણા આપી રહ્યા છે. શહેરના 25 વર્ષીય દિવ્યાંગ યુવાન જય ગાંગડિયાએ ‘મતદાન જાગૃતિ’નો દીવો પ્રગટાવ્યો અને. પોતાની આગવી ચિત્રકળાથી જયે ‘મતદાન જાગૃતિ’ અંગેનું કેનવાસ પેઇન્ટિંગ બનાવી…

અંગોની ખોડ-ખાંપણથી પીડાતા દર્દીઓને નવજીવન મળશે
News

અંગોની ખોડ-ખાંપણથી પીડાતા દર્દીઓને નવજીવન મળશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલ, વડોદરા તથા જૂનાગઢમાં અંગદાન થયું છે. રાજ્યમાં ત્રણ સ્થળોએ અંગદાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે. ગુજરાત સરકારે જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપવા અંગદાનનો સેવાયજ્ઞ આદર્યો. રાજ્યની (State Organ Tissue And…

ગુજરાતમાં 8 જિલ્લાઓમાં 22 કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવનનું નિર્માણ થશે
News

ગુજરાતમાં 8 જિલ્લાઓમાં 22 કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવનનું નિર્માણ થશે

ગુજરાતમાં 8 જિલ્લાઓમાં 22 કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવન બનશે. જેમાં વેરાવળ, બોટાદ, મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીમાં આ ભવનનું નિર્માણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 8 ચેરિટી ભવનોના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી સંપન્ન કર્યા.…

પીએસઆઈ ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટનો આદેશ
News

પીએસઆઈ ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટનો આદેશ

ગુજરાત માં પીએસઆઈ ભરતી પ્રક્રિયાના પાવર પર હાઈકોર્ટમાં સુનવાઈ. હાઈકોર્ટ ને રાજ્ય સરકાર તરફથી 1 જૂન સુધી આ બાબતે તેની સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવે છે. હાઈકોર્ટ આવેદકોને સલાહ આપે છે કે પરીક્ષાની તૈયારી શરૂ કરી…

મુંબઈ એરપોર્ટ પર કોકેઈનની દાણચોરી કરતા વિદેશી પકડાયો.
News

મુંબઈ એરપોર્ટ પર કોકેઈનની દાણચોરી કરતા વિદેશી પકડાયો.

મુંબઈ એરપોર્ટ પર કોકેઈનની દાણચોરી કરતા વિદેશી પકડાયો.ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગિની (પશ્ચિમ આફ્રિકા) ના 43 વર્ષીય નાગરિકની કથિત રીતે પેલેટ સ્વરૂપમાં પ્રતિબંધિત પદાર્થ ગળીને લગભગ ₹2.30 કરોડના કોકેઈનની દાણચોરી કરવા બદલ ધરપકડ…

આજથી વિધાનસભા સત્ર
News

આજથી વિધાનસભા સત્ર

આજથી વિધાનસભા સત્ર રાજ્યમાં વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થવાનું છે. જયારે 3 માર્ચના રોજ રાજ્યનું બજેટ રજૂ થશે. અતયાર સુધી જોવા મળતું હોય છે કે વિધાનસભામાં ધારાસભ્યો ચર્ચા દરમિયાન બોલવામાં ભાન ભૂલી જ…

યુક્રેનમાં કિવ-ખાર્કિવ યુદ્ધના મેદાન
News

યુક્રેનમાં કિવ-ખાર્કિવ યુદ્ધના મેદાન

યુક્રેન પર રશિયાના હુમલાના દિવસે રાજધાની કિવમાં નાગરિકો પરનો ખતરો વધુ ઘેરો બન્યો. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડી દેવા કહયું. દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી ઈમર્જન્સી એડવાઈઝરી.વિશ્વના દેશો લશ્કરી સાધનો મોકલીને…

અમદાવાદના નાથની નગરમા રથયાત્રા
News

અમદાવાદના નાથની નગરમા રથયાત્રા

અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજી પોલીસ-બંદોબસ્તમાં કર્ફ્યૂ વચ્ચે નગરચર્ચાએ નીકળી ગયા છે. હાથી, ઘોડા, ભજનમંડળી, અખાડા વિના જ શહેરના માર્ગ પર રથયાત્રા નીકળી ગઇ છે.રથયાત્રાના રૂટ પરના મકાનોમાંથી ભક્તો દૂરથી દર્શન કરતા નજરે પડ્યા હતા. આખા…

કોરોનામાં લોકો ઉકાળેલું પાણી પીતા હોવાથી ટાઇફોઇડ જેવા રોગના કેસ ઘટી ગયા
News

કોરોનામાં લોકો ઉકાળેલું પાણી પીતા હોવાથી ટાઇફોઇડ જેવા રોગના કેસ ઘટી ગયા

કોરોનાની અસર દરમિયાન શહેરમાં મોટાભાગના નાગરિકો ઉકાળેલું પાણી પીવાનું શરૂ કરતાં ઝાડા ઊલ્ટી, ટાઇફોઇડ, કમળો, કોલેરા વગેરે પાણીજન્ય રોગ લગભગ ગાયબ થઇ ગયા.અમદાવાદ શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 3 હજાર 410 થયો7 જુલાઈની સાંજથી 8 જુલાઈની…