મશરૂમ લેબમાં તૈયાર કરવામાં ગુજરાતી વૈજ્ઞાનિકોની અનોખી સફળતા

News Visitors : 103
0 0
Spread the love
Read Time:54 Second

ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝર્ટ ઈકોલોજીના વૈજ્ઞાનિકો.મશરૂમની એક પ્રજાતિનું વાવેતર કરવામાં સફળ રહ્યા છે,આ મશરૂમનો એક કિલોનો ભાવ 1.50 લાખ રૂપિયા છે જેનો ઉપયોગ ચાઈનીઝ અને તિબેટી હર્બલ દવાઓમાં થાય છે.આ મશરૂમનો ઉપયોગ કેન્સરની સારવાર માટે પણ થઈ શકે છે. મશરૂમ વિશ્વનું સૌથી મોંઘુ  માનવામાં આવે છે.સંસ્થાના (GUIDE) વૈજ્ઞાનિકોએ એક નિશ્ચિત તાપમાનમાં 35 જારમાં મશરૂમને 90 દિવસોની અંદર તૈયાર કર્યું છે.મશરૂમને “હિમાલયી સોનુ” પણ કહેવાય છે. અમદાવાદની નિરમ યુનિવર્સિટી સાથે કો-ઓર્ડિનેશન કરીને આ કામગીરી કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    આતંકવાદ પ્રતિ ‘ઝીરો ટૉલરન્સ’નો સંદેશ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ લઈ જશે :સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂ

    Spread the love

    Spread the loveજમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આંતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાનને “ઓપેરશન સિંદૂર” દ્વારા જડબાતોડ જવાબ આપ્યા બાદ ભારત બધું આક્રમકઃ વ્યૂહ અપનાવવા જઈ રહ્યું છે. આતંકવાદની સામે ભારતની…

    ઓપરેશન સિંદૂર યથાવત રહેશે:સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

    Spread the love

    Spread the loveભારતીય સેના દ્વારા પાકિસ્તાની આંતકવાદીઓને આપવામાં આવેલા કરારા જવાબ બાદ આજરોજ સરકાર દ્વારા સંસદ સંકુલમાં સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં વિપક્ષ પણ હજાર હતો આ સર્વપક્ષીય બેઠક…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    IPL 2025 ની ફાઇનલ મેચ રમાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

    • By admin
    • May 20, 2025
    • 2 views
    IPL 2025 ની ફાઇનલ મેચ રમાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

    હાઈકોર્ટના તમામ નિવૃત્ત ન્યાયાધીશો વન રેન્ક, વન પેન્શન મેળવવાના હકદાર : સુપ્રીમ કોર્ટ

    • By admin
    • May 19, 2025
    • 6 views
    હાઈકોર્ટના તમામ નિવૃત્ત ન્યાયાધીશો વન રેન્ક, વન પેન્શન મેળવવાના હકદાર : સુપ્રીમ કોર્ટ

    વૈષ્ણવ કોને કહેવાય છે: શ્રીમદ્ ભાગવત ગીતામાં છે ઉલ્લેખ

    • By admin
    • May 18, 2025
    • 8 views
    વૈષ્ણવ કોને કહેવાય છે: શ્રીમદ્ ભાગવત ગીતામાં  છે ઉલ્લેખ

    આતંકવાદ પ્રતિ ‘ઝીરો ટૉલરન્સ’નો સંદેશ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ લઈ જશે :સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂ

    • By admin
    • May 17, 2025
    • 9 views
    આતંકવાદ પ્રતિ ‘ઝીરો ટૉલરન્સ’નો સંદેશ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ લઈ જશે :સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂ

    મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં બે પોર્ટલ કર્યા લોન્ચ

    • By admin
    • May 16, 2025
    • 11 views
    મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં બે પોર્ટલ કર્યા લોન્ચ

    અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં 2680 ચો.મી.જગ્યા થઈ દબાણમુક્ત: હાઉસિંગ બોર્ડના અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં?

    • By admin
    • May 15, 2025
    • 19 views
    અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં 2680 ચો.મી.જગ્યા થઈ દબાણમુક્ત: હાઉસિંગ બોર્ડના અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં?