જાણીતી હસ્તીઓએ ‘સહાનુભૂતિ’ બતાવવી જોઈએ,દેખાડો કરવો ના જોઈએ

જાણીતી હસ્તીઓએ ‘સહાનુભૂતિ’ બતાવવી જોઈએ,દેખાડો કરવો ના જોઈએ

0 0
Spread the love
Read Time:49 Second

સમગ્ર વિશ્વ સકંટમાં છે  ત્યારે ઘણાં સેલેબ્સ વેકેશન માણવા માલદીવ્સ ફરવા ગયા હતા અને  તસવીરો સોશિયલ .મીડિયામાં શૅર કરી પ્રસિદ્ધિ મેળવતા હતા.આ બાબતે  અન્નુ કપૂરે ખુબજ ગુસ્સે થયા છે અને કહ્યું હતું કે જ્યારે દેશ કોરોના સામે લડતો હતો ત્યારે આ પ્રકારનો દેખાડો કરવો યોગ્ય નથી.તમે ભૂખ્યા લોકોની સામે 56 ભોગની થાળી જમો તે કેટલું ઉચિત ગણાય.તેમને કહ્યું કે જાણીતી હસ્તીઓએ ‘સંવેદનશીલ’ હોવું જોઈએ અને ‘સહાનુભૂતિ’ બતાવવી જોઈએ. તમે પૈસાદાર છો તેનો દેખાડો કરો તે સારું લાગતું નથી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સમાચાર વિશેષ