સમગ્ર વિશ્વ સકંટમાં છે ત્યારે ઘણાં સેલેબ્સ વેકેશન માણવા માલદીવ્સ ફરવા ગયા હતા અને તસવીરો સોશિયલ .મીડિયામાં શૅર કરી પ્રસિદ્ધિ મેળવતા હતા.આ બાબતે અન્નુ કપૂરે ખુબજ ગુસ્સે થયા છે અને કહ્યું હતું કે જ્યારે દેશ કોરોના સામે લડતો હતો ત્યારે આ પ્રકારનો દેખાડો કરવો યોગ્ય નથી.તમે ભૂખ્યા લોકોની સામે 56 ભોગની થાળી જમો તે કેટલું ઉચિત ગણાય.તેમને કહ્યું કે જાણીતી હસ્તીઓએ ‘સંવેદનશીલ’ હોવું જોઈએ અને ‘સહાનુભૂતિ’ બતાવવી જોઈએ. તમે પૈસાદાર છો તેનો દેખાડો કરો તે સારું લાગતું નથી