મંદિરની જમીનના માલિક બનવા નીકળી પડેલા પૂજારીઓને સુપ્રીમ કોર્ટનો જોરદાર જટકો
કાયદો અને ન્યાય

મંદિરની જમીનના માલિક બનવા નીકળી પડેલા પૂજારીઓને સુપ્રીમ કોર્ટનો જોરદાર જટકો

મધ્યપ્રદેશના એક મંદિરના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે મંદિર સંપત્તિ પર ફક્ત મંદિરના દેવતાનો જ માલિકીનો હક રહેશે,પુજારી અને સંચાલન સમિતિના લોકો ફક્ત સેવક જ રહેશે.સુપ્રીમ કોર્ટે અયોધ્યાના ઐતિહાસિક ચુકાદાના હવાલાથી મધ્યપ્રદેશના એક…

ગુજરાતમાં દારૂબંધીને પડકારતી અરજી ટકવા પાત્ર:ગુજરાત હાઈકોર્ટ
કાયદો અને ન્યાય

ગુજરાતમાં દારૂબંધીને પડકારતી અરજી ટકવા પાત્ર:ગુજરાત હાઈકોર્ટ

નાગરિકોને મળેલા રાઇટ ટુ પ્રાઇવસીના બંધારણીય અધિકારના આધારે દારૂબંધીને પડકારતી અરજી ટકવા પાત્ર છે એવો હુકમ કરીને હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝટકો આપ્યો છે. હાઇકોર્ટ સમક્ષ અરજદારે એવી રજૂઆત કરી છે કે, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ…

ધારાસભ્યો-સાંસદો સામે નોંધાયેલા ફોજદારી કેસો હવે હાઈકોર્ટની મંજૂરી વગર પાછા નહીં ખેંચાય
કાયદો અને ન્યાય

ધારાસભ્યો-સાંસદો સામે નોંધાયેલા ફોજદારી કેસો હવે હાઈકોર્ટની મંજૂરી વગર પાછા નહીં ખેંચાય

ભારતની સર્વોચ્ય અદાલતે મહત્વપૂર્ણ નિર્દેશ આપતા જણાવ્યુ કે, સાંસદો અને ધારાસભ્યો સામે નોંધાયેલા ફોજદારી કેસો હાઈકોર્ટની મંજૂરી વગર પાછા ખેંચવામાં આવશે નહીં.સુપ્રીમ કોર્ટેના સીજેઆઈ (CJI) એન વી રમણા (N V Ramana)ની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું કે…

છેતરપીંડી કરીને મહિલાએ જીવતા પતિને મૃત સાબિત કરી ડેથ સર્ટી કઢાવ્યું
કાયદો અને ન્યાય

છેતરપીંડી કરીને મહિલાએ જીવતા પતિને મૃત સાબિત કરી ડેથ સર્ટી કઢાવ્યું

અમદાવાદમાં મહિલાએ નાણાની લાલચમાં પતિને મૃત જાહેર કરીને ડેથ સર્ટી કઢાવી લીધું તયારબાદ ઈન્સ્યોરન્સના રૂપિયા ક્લેમ કરી લીધા. પતિને આ વાતની જાણ થતાં તેણે પત્નીને સવાલ કર્યો તો પત્નીએ પતિને ઘરમાંથી કાઢી મુક્યો. હાલમાં આ…

પાસનાં નેતા અશ્વિન સાંકડસરીયાની દિલ્હીથી ધરપકડ
કાયદો અને ન્યાય

પાસનાં નેતા અશ્વિન સાંકડસરીયાની દિલ્હીથી ધરપકડ

ગાંધીનગરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ સંસ્થામાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ સાથેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર પાટીદાર આંદોલન વખતના પાસનાં નેતા અશ્વિન સાંકડસરીયાની ચિંલોડા પોલીસે દિલ્હીથી ધરપકડ કરી છે.હવે કાયદેસરની કાર્યવાહી હાથ…

વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગુ કરવા સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્યોને આદેશ
કાયદો અને ન્યાય

વન નેશન વન રાશન કાર્ડ યોજના લાગુ કરવા સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્યોને આદેશ

સુપ્રીમ કોર્ટમાં આજે થયેલ સુનાવણીમાં તમામ રાજ્યોને વન નેશન વન રાશન કાર્ડ One Nation, One Ration Card લાગુ કરવાનો આદેશ આપ્યો છે.કોરોના મહામારીના સમયમાં તથા લોકડાઉનના કારણે પ્રવાસી મજુરો મુશ્કેલીનો સામનો કરી  રહ્યા છે તે…

એનઓસી ના હોય તેવી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કેમ કર્ય: ગુજરાત હાઈકોર્ટ
કાયદો અને ન્યાય

એનઓસી ના હોય તેવી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કેમ કર્ય: ગુજરાત હાઈકોર્ટ

ગુજરાતની હોસ્પિટલોમાં તથા ભરૂચની કોવિદ હોસ્પિટલમાં લાગેલ આગની દુર્ઘટનાનના મામલામાં સુઓમોટો અરજીની સુનાવણીમાં ફાયર સેફટીના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી. હાઇકોર્ટે કહ્યુ કે જે હોસ્પિટલ પાસે ફાયર NOC હતી જ નહિ ત્યાં દર્દીઓને દાખલ…