ઓમિક્રોનથી ભારતમાં ફેલાયો ફફડાટ:સાવચેતી એ જ સલામતી
કોવિડ-19

ઓમિક્રોનથી ભારતમાં ફેલાયો ફફડાટ:સાવચેતી એ જ સલામતી

ભારતમાં કોરોના વાયરૂસના નવા વૅરિયન્ટ ઓમિક્રોનના 2 કેસ કર્ણાટકમાં નોંધાયા હોવાનું બહાર આવતા ભારત સરકારનું  કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દોડતું થઈ ગયું છે અને દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દરેક નાગરિકે કોરોનાંની રસીના 2 ડોઝ…

માસ્ક ભીનું થઈ જાય તો તાત્કાલિક બદલી નાખવું: તબીબી નિષ્ણાત
કોવિડ-19

માસ્ક ભીનું થઈ જાય તો તાત્કાલિક બદલી નાખવું: તબીબી નિષ્ણાત

હાલમાં ગુજરાતનાં મોટા ભાગમાં વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે.સામાન્ય વારસદમાં પણ આપણે પહેરેલા માસ્ક  ભીના થઈ  જતાં હોય છે. તબીબી નિષ્ણાતના કહેવા મુજબ ભીનું માસ્ક પહેરવાથી આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થઈ શકે છે.ભીનું માસ્ક…

રસીકરણ બાદ પણ માસ્કનો ઉપયોગ જરૂરી: ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ
કોવિડ-19

રસીકરણ બાદ પણ માસ્કનો ઉપયોગ જરૂરી: ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય જણાવે છે કે કોઈપણ વ્યક્તિનું રસીકરણ થયું હોવા છતાં માસ્ક લગાવવું જરૂરી છે,કારણકે  વેક્સિન કોરોના સામે લડવામાં મદદરૂપ થાય છે,પરંતું આ સંક્રમણથી સુરક્ષાની ગેરન્ટી નથી આપતું. કોરોનાની બીજી લહેર હજું સમાપ્ત…

શારદાબેન હોસ્પિટલ 34 લાખનું હાઈબ્રિડ વેન્ટિલેટર વસાવાશે
કોવિડ-19

શારદાબેન હોસ્પિટલ 34 લાખનું હાઈબ્રિડ વેન્ટિલેટર વસાવાશે

6 - 7 માસે જ પ્રિમેચ્યોર ડિલિવરી પછી જન્મતાં શિશુને આધુનિક હાઇબ્રિડ વેન્ટિલેટરથી બચાવવા હોસ્પિટલ કમિટીએ આ પ્રકારનું વેન્ટિલેટર ખરીદવાના નિર્ણયને મંજૂરી આપી.શારદાબેન હોસ્પિટલમાં આ મશીન લગાવવામાં આવ્યા બાદ દર મહિને 10 થી વધુ બાળકોને…

કોરોના રસીના બે ડોઝ લેનારાને સંક્રમણ સામે મળશે સુરક્ષા:ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ
કોવિડ-19

કોરોના રસીના બે ડોઝ લેનારાને સંક્રમણ સામે મળશે સુરક્ષા:ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ

દેશમાં ચાલી રહેલઆ રસીકરણને સમયમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે.આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોરોના રસીના બે ડોઝ લેનાર દરેકને સંક્રમણ થવાનું જોખમ ખુબજ ઓછું થઈ જાય છે.…

સમગ્ર દેશમાં કોરોનાની નિ:શુલ્ક રસીકરણની થશે શરૂઆત
કોવિડ-19

સમગ્ર દેશમાં કોરોનાની નિ:શુલ્ક રસીકરણની થશે શરૂઆત

સમગ્ર દેશમાં 21 જૂનથી 18 વર્ષથી વધુ વયનાં તમામ લોકોને કોરોના રસીના નિ:શુલ્ક  ડોઝ આપવાની મહત્વપૂર્ણ નિર્ણય ભારત સરકારે કર્યો છે.રાશીકરનનો તમામ સરકાર ઉઠાવશે.આ રસી લેવા માટે હવે કોવિન એપ પર પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવવું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વૉરિયર્સના શિક્ષણ કાર્યક્રમનો કરાવ્યો શુભારંભ
કોવિડ-19

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વૉરિયર્સના શિક્ષણ કાર્યક્રમનો કરાવ્યો શુભારંભ

આગામી સમયમાં સંભવિત આવનાર  કોરોનાની ત્રીજી લહેર સામે પડકારોનો સામનો થે સકેના ભાગરૂપે આજરોજ 26 રાજ્યોના 111 ટ્રેઈનિંગ સેન્ટર્સ ખાતે કોવિડ-19 હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલા પ્રશિક્ષણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો છે. કોરોના…

દુનિયાના મેડિકલ એક્સ્પર્ટ શું કહે છે જાણો ભારત સરકારે નું અંતર રાખ્યું છે
કોવિડ-19

દુનિયાના મેડિકલ એક્સ્પર્ટ શું કહે છે જાણો ભારત સરકારે નું અંતર રાખ્યું છે

કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેના સમયગાળામાં ફેરફાર  કરી12 થી 16 અઠવાડિયાકરી દીધું છે.ભારત સરકારે વૈજ્ઞાનિક તર્કના આધારે નહિ, પરંતુ રસીનો જથ્થો ઉપલબ્ધ નહિ હોવાથી કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે..રસીકરણ વિષેના રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથે…

માસ્ક ભીનું થઈ જાય તો તાત્કાલિક બદલી નાખવું જોઈએ:તબીબી નિષ્ણાત
કોવિડ-19

માસ્ક ભીનું થઈ જાય તો તાત્કાલિક બદલી નાખવું જોઈએ:તબીબી નિષ્ણાત

હાલમાં ઉનાળાની ઋતુ  ચાલી રહી છે અને ગરમીના કારણે લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવાથી માસ્ક ભીનું થઈ જતું હોય છે. તબીબી નિષ્ણાતના મટે ભીનું માસ્ક પહેરવાથી આરોગ્ય સામે મોટો ખતરો ઉભો થઈ શકે છે.ભીનું …

તુલસી અને લીમડાનું બાબાએ બનાવ્યું હર્બલ માસ્ક
કોવિડ-19

તુલસી અને લીમડાનું બાબાએ બનાવ્યું હર્બલ માસ્ક

કોરોનની અસરથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે.બજારમાં વિવિધ પ્રકરણના માસ્ક આવી રહ્યા છે ત્યારે સીતાપુર  ખાતે એક બાબા તુલસી અને લીમડાના પાનમાંથી બનાવેલું માસ્ક પહેરીને નજરે પડ્યા છે,જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.આ બાબાનું કહેવું…