ખૂશ નશીબ આને કહેવાય

આપની પાસે શું છે તેના કરતાં આપણી વિચારસરણી  અને જીવન પ્રત્યે કેવો અભિગમ છે તેના પર આપણી ખુશી અને સુખ-દુખ નિર્ભર કરે છે.

 જે મળ્યું છે તેનાથી સંતોષ માનવો જોઈએ

દરેક વ્યક્તિને જીવનમાં તેમનાપૂર્વ જન્મના કર્મો અનુસાર સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.આપણને જેવું જીવન અને પરિસ્થિતી મળી છે તેનાથી સંતોષ વ્યક્ત કરવો જોઈએ જેથી સુખ-શાંતિ ની અનુભૂતિ પ્રાપ્ત થઈ શકે

માં અંબાની આપના પર કૃપા બની રહે  

સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યારે  આપના પર માતાજીની કૃપા અવશ્ય થાય છે બોલ મારી અંબે-જય જય અંબે

તમારી કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો

જીવનમાં જ્યારે વિકટ પરિસ્થિતીમાં મુકાય જાવ અને કોઈ રસ્તો ના સુજે ત્યારે તમારી  કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,સૌ સારા વાનાં થઈ જશે.

આત્મ વિશ્વાસથી જીત અવશ્ય મળશે 

શ્રીમદ ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે.જો તમે આત્મ વિશ્વાસ ખોયા વગર જો પ્રયત્નો ચાલુ રાખશો તો એક દિવસ સફળતા જરૂર મળશે.

ગણેશજીને પ્રણામ હો 

કોઈ પણ માંગલિક કાર્યના આરંભમાં શિવ-પાર્વતી પુત્ર  ગણેશજી પ્રથમ પૂજાય છે. ગણપતિ મંગલ દેવતા છે, ઓમ ગં ગણપતયે નમઃ  ઓમ ગણ+પતિ=ગણપતિ એટલે ગુણોના અધિપતિ અને દેવ ગણોના અધિપતિ. સર્વેનું પાલન…

જીવનમાં સંતોષ મળવાથી સુખ મળશે 

દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા પ્રયત્ન કરે છે.ઘણા લોકોને સફળતા તો મળી જાય છે પરંતુ સંતોષ નથી મળતો.જ્યારે ઘણા લોકો ભલે સફળ થાય કે ના થાય પરંતુ સંતોષ પ્રાપ્ત કરે…

જીવનમાં હંમેશા યાદ રાખવા રાખશો

જીવનમાં અમુક બાબત આપણને સુખી કરે છે જ્યારે અમુક બાબત આપણને દુખી કરે છે. જો આપણે આ સત્ય સમજી લાઈશું તો કદાચ  ઓછા દુખી થઈશું.

શનિદેવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મળશે મુક્તિ 

શનિદેવ મંત્રનો જાપ કરવામાં આવે તો શનિ દેવ પ્રસન્ન થાય છે.શનિદેવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

સુખી થવાના સોનેરી સૂત્રો

દરેક વ્યક્તિ જીવનમાં સુખી થવા ઈચ્છા રાખતા હોય છે. જીવનમાં સુખ પ્રાપ્ત કરવાના સોનેરી સૂત્રો અહી રજૂ કરીએ છીએ.

You Missed

વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    
માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ
ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન
સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ
સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા