જે મળ્યું છે તેનાથી સંતોષ માનવો જોઈએ
જન જાગૃતિ

 જે મળ્યું છે તેનાથી સંતોષ માનવો જોઈએ

દરેક વ્યક્તિને જીવનમાં તેમનાપૂર્વ જન્મના કર્મો અનુસાર સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.આપણને જેવું જીવન અને પરિસ્થિતી મળી છે તેનાથી સંતોષ વ્યક્ત કરવો જોઈએ જેથી સુખ-શાંતિ ની અનુભૂતિ પ્રાપ્ત થઈ શકે

તમારી કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો
જન જાગૃતિ

તમારી કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો

જીવનમાં જ્યારે વિકટ પરિસ્થિતીમાં મુકાય જાવ અને કોઈ રસ્તો ના સુજે ત્યારે તમારી  કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,સૌ સારા વાનાં થઈ જશે.

ગણેશજીને પ્રણામ હો 
ધર્મ ભક્તિ

ગણેશજીને પ્રણામ હો 

કોઈ પણ માંગલિક કાર્યના આરંભમાં શિવ-પાર્વતી પુત્ર  ગણેશજી પ્રથમ પૂજાય છે. ગણપતિ મંગલ દેવતા છે, ઓમ ગં ગણપતયે નમઃ  ઓમ ગણ+પતિ=ગણપતિ એટલે ગુણોના અધિપતિ અને દેવ ગણોના અધિપતિ. સર્વેનું પાલન કરનાર દેવ, જેને  આપણે ઉમાપુત્ર,…

જીવનમાં સંતોષ મળવાથી સુખ મળશે 
જન જાગૃતિ

જીવનમાં સંતોષ મળવાથી સુખ મળશે 

દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા પ્રયત્ન કરે છે.ઘણા લોકોને સફળતા તો મળી જાય છે પરંતુ સંતોષ નથી મળતો.જ્યારે ઘણા લોકો ભલે સફળ થાય કે ના થાય પરંતુ સંતોષ પ્રાપ્ત કરે છે.આથી સફળતા કરતાં કોઈપણ કામમાં…