જય શ્રી રામ

હનુમાન દાદાની આપના પર કૃપા બની રહે  

ભોલેનાથના 12 જ્યોતિર્લિંગના દર્શન   

પ્રભુશ્રી શંકર ભોલેનાથના 12 જ્યોતિર્લિંગ દર્શનથી જીવન ધન્ય બની જાય છે..

જીવનમાં યાદ રાખજો

આપણાં વડીલોનું જીવનમાં એક અલગ જ મહત્વ છે.જે સમજીને તેને જીવનમાં મહત્વ આપે છે તેને ક્યારેય પસ્તાવાનો વારો નહીં આવે.  

જિંદગીમાં ક્યારેય કોઈને દોષ આપવો નહીં

જ્યારે કોઈપણ નિર્ણય આપણે જાતે લેતા હોય ત્યારે જે કોઈ પરિણામ આવે તેના માટે અન્ય કોઈને દોષ આપવો જોઈએ નહીં.

કુલદેવીને પ્રાર્થના કરજો

જીવનમાં તમને જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓએ ઘેરી લીધા હોય અને કોઈ રસ્તો ના સુજે ત્યારે તમારી કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,ગમે તેવી પરિસ્થિતિ હશે તેમાથી જરૂર કોઈ…

સારા કર્મનું ફળ સારુ જ મળે છે

જેવુ કર્મ કરશો તેવું ફળ મળશે.આથી જીવનમાં સારા કર્મ કરવા જોઈએ. સારા કર્મ કર્યા હશે તેનું ફળ પણ અવશ્ય સારું જ મળશે.

ભગવાન બુદ્ધિ અને શક્તિ આપજે  

હે ભગવાન હું જીવનમાં બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે પ્રભુ’ જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે…

You Missed

વિશ્વ જળ દિવસ ઉજવવાનો હેતુ સાર્થક થવો જોઈએ
કોંગ્રેસ પાર્ટીમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત: દેશભરમાંથી 700 જેટલા જિલ્લા સ્તરના અધ્યક્ષને દિલ્હીનું તેડું
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટ કો ઓપરેટિવ બેંક અને આરબીઆઈને નોટિસ
જમીન પુન: સરવેના કેસમાં ગુજરાત સરકાર ખેડૂતો પ્રત્યે કેમ અસંવેદનશીલ ? પ્રશ્ન પુછનાર ધારાસભ્ય પણ ગૃહમાંથી કાઢી મુકાયા
સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસીનો ઐતિહાસિક નજારો લાઈવ જોઈ શકાશે
અમદાવાદની એલ જી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા વિરોધપક્ષની અસરકારક રજૂઆત