વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

દર વર્ષે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ પર્યાવરણ સંરક્ષણ અને પૃથ્વીને બચાવવાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. આ દિવસે વિશ્વભરના લોકો પર્યાવરણને સ્વચ્છ…

સ્વર્ગ સમાન એશિયનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન શ્રીનગર ખાતે પ્રકૃતિ પ્રેમી માટે ખુલ્લો મૂકાયો

શ્રીનગર (કાશ્મીર) માં દાલ લેકના કિનારે આવેલું ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન વિશ્વના સૌથી સુંદર બગીચાઓમાંનું એક માનવામાં આવે છે.દર વર્ષે લાખો પ્રવાસીઓ આ બગીચાની સુંદરતાની પ્રશંસા કરવા અને ટ્યૂલિપ…

મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માણસોની હત્યા કરતાં પણ ખરાબ કહેવાય: સુપ્રીમ કોર્ટ

મોટી સંખ્યામાં ઝાડ કાપવા એ માણસની હત્યા કરતાં પણ ખરાબ છે.પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ પ્રત્યે કોઈ દયા ન રાખવી જોઈએ તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે.ગેરકાયદેસર રીતે કાપવામાં આવતા દરેક વૃક્ષ દીઠ…

વૃક્ષારોપણનો કાર્યક્રમ એક વરસાદ આવી ગયા પછી કરવા જાહેર અપીલ 

હાલમાં અતિશય ગરમી પડતી હોવાથી જો વૃક્ષારોપણ કરવામાં આવે અને પાણી આપવામાં અને માવજત કરવામાં વિલંભ થાય તો તે રોપા બળી જવાની સકયતા વધુ રહે છે.આથી આગામી 5 જૂને આવનાર…

પર્યાવરણની જાળવણી માટે મુખ્યમંત્રીશ્રીને “પર્યાવરણ સાધના” દ્વારા કરાઈ રજૂઆત

સમગ્ર ગુજરાતમાં કોઈપણ સ્થળે મુલાકાત દરમ્યાન પ્રોટોકોલ મુજબ ગુજરાતનાં મુખ્યમંત્રીની સાથે સુરક્ષા માટે ફાળવવામાં આવેલા સુરક્ષાકર્મીઓ,પોલીસ અધિકારીઓ,મેડિકલ ટીમ તથા ઘણા કિસ્સામાં અધિકારીઓની ટીમ સાથે હોય છે,જેના કારણે આ કાફલામા ગાડીઓની…

You Missed

IPL 2025 ની ફાઇનલ મેચ રમાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં
હાઈકોર્ટના તમામ નિવૃત્ત ન્યાયાધીશો વન રેન્ક, વન પેન્શન મેળવવાના હકદાર : સુપ્રીમ કોર્ટ
વૈષ્ણવ કોને કહેવાય છે: શ્રીમદ્ ભાગવત ગીતામાં  છે ઉલ્લેખ
આતંકવાદ પ્રતિ ‘ઝીરો ટૉલરન્સ’નો સંદેશ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ લઈ જશે :સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂ
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં બે પોર્ટલ કર્યા લોન્ચ
અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં 2680 ચો.મી.જગ્યા થઈ દબાણમુક્ત: હાઉસિંગ બોર્ડના અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં?