જશોદાનગર ચોકડી ચાર રસ્તા થી હાથીજણ મ્યુનિસિપલ હદ સુધીના માર્ગને સંત શ્રી પુનિત પદયાત્રા માર્ગ નામ આપવામાં આવ્યું

આજરોજ અમદાવાદ શહેર જશોદાનગર ચોકડી ચાર રસ્તા થી હાથીજણ મ્યુનિસિપલ હદ સુધીના માર્ગને સંત શ્રી પુનિત પદયાત્રા માર્ગ નામ આપવામાં આવ્યું . તાજેતરમાં આ રસ્તો ફોર લેન્ડ બનતા અહીંયા લગાવેલી…

કામનાથ મહાદેવ મંદિર મેમનગર ખાતે દર્શનાર્થીઓ ઉમટી પડયા

કામનાથ મહાદેવ મંદિર મેમનગર રોડ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે આવેલ ભવ્ય શિવ મંદિરમાં શિવરાત્રી નિમિત્તે ભગવાન ભોલેનાથના દર્શન કરવા ખુબ લાંબી કતાર લાગી હતી.મંદિરમાં આખો દિવસ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો.

બ્રહ્માકુમારીજ સેવા કેન્દ્ર રાજકોટનાં  ગોપ વંદના સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય રીતે થઈ ઉજવણી

રાજકોટ બ્રહ્માકુમારીજ સેવા કેન્દ્ર રાજકોટ નાં  ગોપ વંદના સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રી ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી ભવ્ય શોભાયાત્રા શિવ પ્રદર્શન સ્ટોલ તેમજ ૫૧ કિલો ઘી નાં પશુપતિ નાથ…

આજરોજ ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિ ની મીટીંગ

આજરોજ ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિ ની એક મીટીંગ રણછોડરાય મંદિર કનીજ પાટીયા ખાતે સમિતિના અધ્યક્ષ હરીનભાઈ પાઠકના અધ્યક્ષતા મા મળી હતી જેમાં ખેડા જિલ્લા ના પોલીસવડા શ્રી, SDM…

લગ્નનું આમંત્રણ મોકલી બેંકમાંથી નાણાં ઉપાડી લેવાનું કારસ્તાન

મળતી વિગતો પ્રમાણે રાજકોટ (Rajkot)ના કોલીથળ, હડમતાળા અને વેજાગામ જેવા વિસ્તારોમાં લોકોને માફિયાએ શિકાર બનાવ્યાં છે. અહીંના ઘણા લોકોને એવા ઠગોએ બિનજાનતાં તેમના ખાતામાંથી નાણાં ખોવડાવવાનું શરૂ કર્યું છે. લોકો…

ભરૂચ નજીક ગાયોના ધણ પર ફરી વળ્યું ટ્રેલર, 7 ગાયના મોત 7 ગંભીર ઘાયલ

7 ગાયોના ઘટના સ્થળે જ મોત 7 ગંભીર રીતે ઘાયલઅકસ્માત બાદ રોડ પર લોહીની નદીઓ વહેતી થઇBharuch ભરૂચ નજીક NH 48 પર વરેડિયા ચોકડી નજીક ગાયો પર ટ્રક ચડી જતા…

ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલની યુ.એસ. મા થયેલ નિમણૂક ભારત અને ગુજરાત  માટે ગૌરવ સમાન 

ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલે શનિવારેના રોજ ભગવદગીતા પર હાથ રાખીને યુ.એસ તપાસ એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર તરીકે શપથ લીધા.શપથ લીધા છે.પછી તેમણે કહ્યું હતું કે ઘણા…

પર્યાવરણવિદ કાંતિભાઈ ભૂત- રાજકોટ

રાજકોટ નાં સામજિક સેવાકીય પ્રવૃતિઓ કરતા કાંતિભાઈ ભૂત જેવો પ્લાસ્ટિક મુક્તિ માટે અભિયાન ચલાવી રહ્યા છે જાહેર જનતા ને પ્લાસ્ટિક નહિ વાપરવા પોતે સ્વ ખર્ચે થેલીઓ વિતરણ કરી રહ્યા છે…

You Missed

વિશ્વ જળ દિવસ ઉજવવાનો હેતુ સાર્થક થવો જોઈએ
કોંગ્રેસ પાર્ટીમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત: દેશભરમાંથી 700 જેટલા જિલ્લા સ્તરના અધ્યક્ષને દિલ્હીનું તેડું
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટ કો ઓપરેટિવ બેંક અને આરબીઆઈને નોટિસ
જમીન પુન: સરવેના કેસમાં ગુજરાત સરકાર ખેડૂતો પ્રત્યે કેમ અસંવેદનશીલ ? પ્રશ્ન પુછનાર ધારાસભ્ય પણ ગૃહમાંથી કાઢી મુકાયા
સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસીનો ઐતિહાસિક નજારો લાઈવ જોઈ શકાશે
અમદાવાદની એલ જી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા વિરોધપક્ષની અસરકારક રજૂઆત