દિવંગત આત્માને પ્રભુ શાંતિ આપે
મોરબી ખાતે જુલતા પુલની દૂર્ઘટનામાં આશરે 140 થી વધુ લોકોના કરૂણ મોત થયા છે જ્યારે ઘાયલોની સંખ્યા પણ ખૂબ વધારે છે.આ દૂર્ઘટનાના તમામ મૃતકોને પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવારજનોને…
સરદાર પટેલને કોટિ કોટિ નમન
દરેક વર્ષે આવતી ૩૧મી ઑક્ટોબર, એ આઝાદ અને અખંડ ભારતના ઘડવૈયા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીનો દિવસ છે. (૩૧ ઑક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) આ દિવસ સમગ્ર ભારતમાં…
સુખી થવા સારા કર્મ કરો
દરેક વ્યક્તિને જીવનમાં શુખી થવા માટે ફક્ત પૈસા હોવા જરૂરી નથી.જો કર્મ સારા કરશો તો નસીબમાં ભલે દુખ ભોગવવાનું લખ્યું હશે તો પણ દુખ સહન કરવાની અને મુશ્કેલીમાથી બાર આવવાનો…
પવનપુત્ર હનુમાનજી
પવનપુત્ર હનુમાનજી શ્રી રામ ભક્તના દિવ્ય અને ચમત્કારી સ્વરુપ અને સંબંધિત મંત્રથી તેમની આરાધના તમારા જીવનમાંથી દરેક નકારાત્મકતાને બહાર ફેંકી દે છે અને તમને તમામ નિરાશાઓમાંથી મુક્તિ અપાવે છે.
જેવા કર્મ કરશો તેવું ફળ પામશો 
કર્મનો સિદ્ધાંત છે કે જેવુ કર્મ કરશો તેવું ફળ મળશે.આથી જીવનમાં સારા કર્મ કરવા જોઈએ.
જય શ્રી લક્ષ્મી માતા
નવા વર્ષમાં માતા લક્ષ્મીની આપના પર કૃપા બની રહે.આપને જીવનમાં અઢળક ધન સંપતિ પ્રાપ્ત થાય તેવી શુભકામના
નૂતન વર્ષાભિનંદન
જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના તેમજ મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો. તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છાઓ. આ વર્ષ તમારા જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી…
સાચા હદયથી કુલદેવીને પ્રાર્થના કરજો
આપણાં દરેકનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે પરંતુ જીવનની જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓ ઊભી થતી હોય, કોઈ રસ્તો ના સુજે ત્યારે તમારી કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,ગમે તેવી…
શુભ રવિવાર
ઘણા વ્યક્તિઓ એવા છે કે તેમની પાસે ભલે ઓછું હોય છતાં હંમેશા ખુશ રહેતા હોય છે અને ઘણા વ્યક્તિઓ પાસે ઘણું બધુ હોય છે છતાં તેઓ દુખી હોય છે.આપની પાસે…