વૃક્ષારોપણનો કાર્યક્રમ એક વરસાદ આવી ગયા પછી કરવા જાહેર અપીલ 
જાહેરહિત-Public interest

વૃક્ષારોપણનો કાર્યક્રમ એક વરસાદ આવી ગયા પછી કરવા જાહેર અપીલ 

હાલમાં અતિશય ગરમી પડતી હોવાથી જો વૃક્ષારોપણ કરવામાં આવે અને પાણી આપવામાં અને માવજત કરવામાં વિલંભ થાય તો તે રોપા બળી જવાની સકયતા વધુ રહે છે.આથી આગામી 5 જૂને આવનાર વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપનનો કાર્યક્રમ…

જીવનમાં ધીરજ અને સંયમ રાખો.
જન જાગૃતિ

જીવનમાં ધીરજ અને સંયમ રાખો.

કહેવાય છે ને કે ધીરજનાં ફળ મીઠા હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે. જે કાલે હતું તે આજે નથી અને આજે તે પણ આવતી કાલે નહીં રહે. આથી સારા કે ખરાબ દરેક…

જય વીર હનુમાન
ધર્મ ભક્તિ

જય વીર હનુમાન

વીર હનુમાન એટલે બળ, બુદ્ધિ, નિષ્ઠા, ઉત્તમ સેવક, શ્રેષ્ઠ સૈનિક, કુશળ સેનાપતિ, મુર્ત્સદ્દી રાજદૂત અને અનન્ય ભક્ત. ભગવાન શિવનો અવતાર ગણાતા હનુમાનજીની પૂજા શનિવારે કરવાનો વિશિષ્ટ મહિમા છે.

અંગોની ખોડ-ખાંપણથી પીડાતા દર્દીઓને નવજીવન મળશે
News

અંગોની ખોડ-ખાંપણથી પીડાતા દર્દીઓને નવજીવન મળશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલ, વડોદરા તથા જૂનાગઢમાં અંગદાન થયું છે. રાજ્યમાં ત્રણ સ્થળોએ અંગદાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે. ગુજરાત સરકારે જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપવા અંગદાનનો સેવાયજ્ઞ આદર્યો. રાજ્યની (State Organ Tissue And…

ગુજરાતમાં 8 જિલ્લાઓમાં 22 કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવનનું નિર્માણ થશે
News

ગુજરાતમાં 8 જિલ્લાઓમાં 22 કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવનનું નિર્માણ થશે

ગુજરાતમાં 8 જિલ્લાઓમાં 22 કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવન બનશે. જેમાં વેરાવળ, બોટાદ, મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીમાં આ ભવનનું નિર્માણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 8 ચેરિટી ભવનોના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી સંપન્ન કર્યા.…

પીએસઆઈ ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટનો આદેશ
News

પીએસઆઈ ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટનો આદેશ

ગુજરાત માં પીએસઆઈ ભરતી પ્રક્રિયાના પાવર પર હાઈકોર્ટમાં સુનવાઈ. હાઈકોર્ટ ને રાજ્ય સરકાર તરફથી 1 જૂન સુધી આ બાબતે તેની સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવે છે. હાઈકોર્ટ આવેદકોને સલાહ આપે છે કે પરીક્ષાની તૈયારી શરૂ કરી…

અર્ધનારીશ્વર ભગવાન
ધર્મ ભક્તિ

અર્ધનારીશ્વર ભગવાન

શક્તિ શિવનું અભિભાજ્ય અંગ છે. શિવ નરના દ્યોતક છે તો શક્તિ નારીની. તેઓ એકબીજાના પુરક છે. શિવ વગર શક્તિનું અથવા શક્તિ વિના શિવનું કોઈ અસ્તિત્વ જ નથી, શિવ અકર્તા છે. તેઓ સંકલ્પ માત્ર કરે છે; શક્તિ સંકલ્પ…