ધીરજપૂર્વક નિર્ણય લેવાથી લાભ થશે

જીવનના કપરા સમયમાં પણ ધીરજ અને ઈશ્વર પર વિશ્વાસ રાખવાથી હંમેશા લાભ થાય છે.

મા ને દુખી કરશો તો કદાપિ સુખી નહીં થાવ 

દુનિયામાં એક માત્ર મા જ છે જે કોઈપણ સ્વાર્થ વગર પોતાના બાળકોને જીવનમાં સુખ આપવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દે છે. કહેવત છે ને કે ‘મા તે મા…

સંબંધોનું જીવનમાં મહત્વ 

જે સંબંધો આપોઆપ બંધાય જાય છે તે સાચા સંબંધ કહેવાય.આ સંબંધોનું જીવનમાં ખુબજ મહત્વ હોય છે.

પ્રથમ પૂજ્ય દેવ ગણપતિ

ઓમ ગં ગણપતયે નમઃ નો જાપ કરવાથી થશે લાભ

ઓમ નમઃ શિવાય 

ભગવાન ભોલેનાથના સોમવારના દિવસે અચૂક દર્શન કરવા જોઈએ.મનને ક્ષાંતિ  પ્રાપ્ત થશે.

જીવનને યાદગાર બનાવો 

દરેક વ્યક્તિએ જીવન એવું જીવવું જોઈએ કે મૃત્યુ પછી પણ લોકો આપણને યાદ કરે

દુનિયાવાળા બહુ સ્વાર્થી છે 

સમાજ માટે ઘણા લોકો ઘણુ કરતા હોય છે પરંતુ લોકો એવા છે કે તેની કોઈ કદર કરતાં નથી અને આપણે નીરાશ થઈ જઈએ છીએ.  

સારા કર્મોનું ફળ હંમેશા મળે છે.

જીવનમાં જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી જ જોઈએ.

ધીરજના ફળ હંમેશાં મીઠા હોય છે.

જીવનમાં  સમયે નિર્ણય જો ધીરજપૂર્વક લેવામાં આવે તો,તેનાથી ધાર્યું કામ થઈ શકે છે   ધીરજ ધરવાથી ધાર્યું કામ થશે.

જીવનનુ સત્ય

આ સત્ય જેને જીવનમાં સમજાય જશે તેને દુખ અસહ્ય નહીં લાગે.

You Missed

વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    
માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ
ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન
સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ
સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા