મા ને દુખી કરશો તો કદાપિ સુખી નહીં થાવ 
જન જાગૃતિ

મા ને દુખી કરશો તો કદાપિ સુખી નહીં થાવ 

દુનિયામાં એક માત્ર મા જ છે જે કોઈપણ સ્વાર્થ વગર પોતાના બાળકોને જીવનમાં સુખ આપવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દે છે. કહેવત છે ને કે ‘મા તે મા બીજા બધા વગડા ના વા”…