આપનો કીમતી મત સમજી વિચારીને આપજો
જન જાગૃતિ

આપનો કીમતી મત સમજી વિચારીને આપજો

ગુજરાત વિધાનસભાની ચુટણીમાં મતદાન કરવાનો સમય આવી ગયો છે.કોઈપણ પક્ષના ભાષણો કે પ્રલોભનો થી પ્રભાવિત થઈને નહીં પરંતુ આપના તથા આપના બાળકોનું ભાવિ અને રાજ્યની તમામ પ્રજાની સુરક્ષા અને કલ્યાણને દયાને રાખીને આપનો કીમતી મત…

રવિવાર ની શુભેચ્છા
જન જાગૃતિ

રવિવાર ની શુભેચ્છા

અમુક લોકો પાસે ભલે ઓછું હોય છતાં હંમેશા ખુશ રહેતા હોય છે અને ઘણા વ્યક્તિઓ પાસે ઘણું બધુ હોય છે છતાં તેઓ દુખી હોય છે.આપની પાસે શું છે તેના કરતાં જીવન પ્રત્યે કેવો અભિગમ છે…

ગીતાનો સંદેશ
જન જાગૃતિ

ગીતાનો સંદેશ

હિન્દુ ધર્મમાં ખુબજ પવિત્ર ગ્રંથ ભગવદ ગીતામાં ઉલ્લેખ કરેલ તમામ પ્રસંગો અને ઉપદેશ જીવનમાં ખુબજ મહત્વના સાબિત થાય છે.