સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ મિની વેકેસનમાં પ્રવાસીઓનો ધસારો
ગુજરાતની નવાજુની

સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ મિની વેકેસનમાં પ્રવાસીઓનો ધસારો

ગુજરાતમાં મિનિ વેકેસીનની તક મળતા જ પ્રવાસના શોખીનો ફરવા નીકળી પડ્યા હતા.ગુજરાતનાં પ્રવાસન સ્થળોમાં હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ વધતું જાય છે.તારીખ ૨૮, ૨૯ અને ૩૦ ઓગસ્ટની 3 રજાઓમાં નર્મદા જિલ્લાના કેવડિયામાં નિર્માણ પામેલી લોહ…

સરકારે ડોક્ટરોને આપેલા વચનો તોડ્યા છે: રેસિડેન્સ ડોક્ટર્સ
ગુજરાતની નવાજુની

સરકારે ડોક્ટરોને આપેલા વચનો તોડ્યા છે: રેસિડેન્સ ડોક્ટર્સ

સમગ્ર રાજ્યના રેસિડેન્સ ડોક્ટરો આજે હડતાળ પર છે જે ખુબજ ચિંતાજનક ગણાય.સમાગ દેશમાં જ્યારે કોરોનનો કેર ચાલી રહ્યો હતો અને અનેક નાગરિકો જ્યારે મોતને ભેટી રહ્યા હતા ત્યારે આ જ ડોકટરોએ દિવસ રાત જોયા વગર…

નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ખુશાલી
ગુજરાતની નવાજુની

નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ખુશાલી

ગુજરાતમાં મોટાભાગના જીલ્લોમાં ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે  જે ખુશીના સમાચાર ગણાય. છે. ડેમની જળ સપાટીમાં દર કલાકે એક સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે.ડેમની જળસપાટીમાં છેલ્લા 24…

ગુજરાતમાં ધોરણ 9થી 11નાં બાળકોને ઓડ-ઇવન પદ્ધતિથી ઓફલાઈન શિક્ષણ
ગુજરાતની નવાજુની

ગુજરાતમાં ધોરણ 9થી 11નાં બાળકોને ઓડ-ઇવન પદ્ધતિથી ઓફલાઈન શિક્ષણ

ગુજરાતમાં ધોરણ 9થી 11ના વર્ગો હવે 26 જુલાઈથી શરૂ થવાના છે. સ્કૂલોમાં 50 ટકાની કેપેસિટીને કારણે ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓને ધોરણ 12ના વિદ્યાર્થીઓની જેમ સ્કૂલમાં ઓડ-ઈવન પદ્ધતિથી ભણવું પડશે. સોમવાર, બુધવાર અને શુક્રવારે અલગ વિદ્યાર્થીઓ અને મંગળવાર, ગુરુવાર તથા શનિવારે અલગ વિદ્યાર્થીઓ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ મેળવશે.…

ગિરનાર રોપ-વે શરૂ પછીનો અદભૂત નજારો માણો
ગુજરાતની નવાજુની

ગિરનાર રોપ-વે શરૂ પછીનો અદભૂત નજારો માણો

જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના ટ્વીટર પર ગિરનારની તસવીરો મૂકીને લખ્યું છે કે ' આપણા બધાનો ડ્રીમ પ્રોજેક્ટ એવા ગીરનાર રોપ વે દ્વારા આધ્યાત્મિક ઊર્જા અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં વિશ્વપ્રસિદ્ધ ગીરનાર પર્વતની મુલાકાત લઈ નયનરમ્ય…

ગુજરાતમાં 2020ની તુલનામાં વધુ લોકોએ ગરીબી રેખા હેઠળનું મફત અનાજ લીધું
ગુજરાતની નવાજુની

ગુજરાતમાં 2020ની તુલનામાં વધુ લોકોએ ગરીબી રેખા હેઠળનું મફત અનાજ લીધું

કોરોનાની પહેલી વેવમાં 3 કરોડ તથા બીજી વેવમાં 3. 4 કરોડે લોકોઅે ગરીબી રેખા હેઠળનું મફત અનાજ લીધું.ગરીબ લોકોને દર મહિને 5 કિલો અનાજ અપાય છે, અેમાં 3.5 કિલો ઘઉં તથા 1.5 કિલો ચોખા સામેલ.ગરીબોને…

ગુજરાત યુનિવર્સિટીની LLMની પરીક્ષાની હોલ ટીકિટમાં છબરડો
ગુજરાતની નવાજુની

ગુજરાત યુનિવર્સિટીની LLMની પરીક્ષાની હોલ ટીકિટમાં છબરડો

ગુજરાત યુનિવર્સીટીમાં પરીક્ષામાં અનેક છબરડા બહાર આવી રહ્યા છે. ઓનલાઈન પરીક્ષામાં પણ છબરડા થયા હોવાનું સામે આવ્યું છે. 6 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા શરૂ થવાની છે. પરીક્ષા અગાઉ જ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોલ ટીકીટમાં છબરડા જોવા…

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીની કરાઈ જાહેરાત
ગુજરાતની નવાજુની

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીની કરાઈ જાહેરાત

ગુજરાતને પ્રદુષણમુકત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજરોજ ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ઈલેક્ટ્રીક વ્હીકલ પસંદ કરતા લોકો માટે ખુશખબર એવી છે કે રાજ્ય સરકારે  ઈલેક્ટ્રીક વ્હીકલની ખરીદીમાં આકર્ષક…

વિદ્યા સહાયકની ભરતી કરવામાં ગુજરાતના શિક્ષણ વિભાગને કોઈ રસ નથી?
ગુજરાતની નવાજુની

વિદ્યા સહાયકની ભરતી કરવામાં ગુજરાતના શિક્ષણ વિભાગને કોઈ રસ નથી?

ગુજરાતની પ્રાથમિક શિક્ષણ નિયામક હસ્તકની ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં ઘણા લાંબા સમયથી વિદ્યાસહાયક ભરતી કરવામાં નહીં આવતા ગુજરાતનાં રાજ્યપાલ,મુખ્યમંત્રી,શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં સરકારના પેટની પાણી પણ હલતું નથી. .ગુજરાત…

‘તાઉ તે’ વાવાઝોડાથી સોરાષ્ટ્રમાં કેરીના પાકને કરોડો રૂપિયાનું નુકસાન
ગુજરાતની નવાજુની

‘તાઉ તે’ વાવાઝોડાથી સોરાષ્ટ્રમાં કેરીના પાકને કરોડો રૂપિયાનું નુકસાન

તાઉ-તે વાવાઝોડા ના કારણે  સોરાષ્ટ્રમાં કેસર કેરીના પાક ખેદાન-મેદાન થઈ ગયો છે.આશરે 150 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા વિનાશક પવનની સાથે સાથે જોરદાર વરસાદ આવતા  લગભગ 13,800 હેક્ટરમાં પથરાયેલા આંબાના વૃક્ષ પરથી મોટાભાગની કેરી ખરી પડી.છે. મોટાભાગના…