નવનિયુક્ત કેબિનેટ મંત્રીશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ
રાજકીય હલચલ

નવનિયુક્ત કેબિનેટ મંત્રીશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ

ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ મંત્રીશ્રીઓ,રાજ્યકક્ષાના(સ્વતંત્ર પ્રભાર) પદનામિત મંત્રીશ્રીઓ અને રાજ્યકક્ષાના સહિત કુલ 24 મંત્રીશ્રીઓને આજે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.  

સુરતમાં ભાજપમાં સક્રિય કાર્યકર્તા ભીખાભાઈ લખાણીએ આપનો પહેર્યો ખેસ
રાજકીય હલચલ

સુરતમાં ભાજપમાં સક્રિય કાર્યકર્તા ભીખાભાઈ લખાણીએ આપનો પહેર્યો ખેસ

સુરતમાં ફરી એક નેતાએ ભાજપનો છેડો ફાડી AAPમાં જોડાઈ ગયા છે. કિસાન મોરચાના પ્રમુખ અને કિંજલ બાંધણીના નામે ઓળખાતા વેપારી ભીખાભાઇ લખાણી 200 કાર્યકરો સાથે AAPમાં જોડાઈ ગયા છે.આમ પાર્ટી ગુજરાત નેતા મહેશ સવાણી તેમજ…

શરદ પવારને સક્રિય રાજકારણમાંથી હટાવવા માટે હિલચાલ થતી હોવાની ચર્ચા
રાજકીય હલચલ

શરદ પવારને સક્રિય રાજકારણમાંથી હટાવવા માટે હિલચાલ થતી હોવાની ચર્ચા

શિવસેનાના સૂત્રોના જણાવ્યા મુજબ એનસીપી પ્રમુખ રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી કરી શકે છે.પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચેની એક કલાકની મુલાકાતે રાજકીય માહોલને ગરમ કરી દીધો છે પીએમ મોદી  અને શરદ પવારની આ મુલાકાત…

શત્રુઘ્ન સિંહાએ પેટ્રોલ ડિઝલના ભાવ વધારા સામે મોદી સરકાર પર કર્યા પ્રહાર
રાજકીય હલચલ

શત્રુઘ્ન સિંહાએ પેટ્રોલ ડિઝલના ભાવ વધારા સામે મોદી સરકાર પર કર્યા પ્રહાર

દેશમાં વારંવાર વધતાં જતાં પેટ્રોલ ડિઝલના વધતા જતા ભાવો મામલે ફિલ્મ સ્ટાર (FILMSTAR)સિંહાએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે,તેઓએ જૂનો વિડિયો શેર કરતા જણાવ્યુ છે કે 1973માં પેટ્રોલના ભાવમાં જ્યારે સાત પૈસાનો વધારો થયો હતો…

અમિત શાહની મુલાકાત બાબતે લોકોને ઘરનાં બારી-બારણાં બંધ રાખવા પોલીસનો આદેશ
રાજકીય હલચલ

અમિત શાહની મુલાકાત બાબતે લોકોને ઘરનાં બારી-બારણાં બંધ રાખવા પોલીસનો આદેશ

અમદાવાદ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને પગલે વેજલપુર વિસ્તારમાં કેટલીક સોસાયટીનાં સભ્યોને ઘરના બારી-બારણાં બંધ રાખવાનું કહેતા વિવાદ સર્જાયો. રવિવારે સવારે અમિત શાહ વેજલપુરમાં નવનિર્મિત પાર્ટી પ્લોટ તથા કોમ્યુનિટી હોલનું ઉદઘાટન કરવાના હોઇ વેજલપુર…

રાજકોટમાં AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની સભા
રાજકીય હલચલ

રાજકોટમાં AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની સભા

આજરોજ રાજકોટમાં કોઠારીયા ગામ નજીક બિલીપત્ર પાર્ટી પ્લોટ ખાતે AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની સભાનું આયોજન કરવામાં આવ્યું.તયાં ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવામાં આવ્યો. હર હર મહાદેવના નારા સાથે વિરોધ કરતા તમામ લોકોની પોલીસે અટકાયત…

આપ પાર્ટીના નેતા પર જૂનાગઢ ખાતે થયો હુમલો
રાજકીય હલચલ

આપ પાર્ટીના નેતા પર જૂનાગઢ ખાતે થયો હુમલો

અમોને મળેલ જાણકારી મુજબ જૂનાગઢના લેરિયા ગામમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પર અજાણ્યા શખ્સો દ્ધારા હુમલો કરવામાં આવ્યો છે॰વિસાવદરના લેરીયા આપ પાર્ટીની સભા યોજાય તે અગાઉ આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હુમલાખોરોએ આપ…

સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીની આપમાં એન્ટ્રી:મનીષ સિસોદીયાએ પહેરાવ્યો ખેસ
રાજકીય હલચલ

સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીની આપમાં એન્ટ્રી:મનીષ સિસોદીયાએ પહેરાવ્યો ખેસ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મલીરહેલા આવકારને દયાને લઈને સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આપની ટોપી પહેરી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આજે તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.આશરે 2500 કરોડ રૂપિયાથી વધુંનુ…

પ્રધાનમંત્રી ઇવેન્ટ મેનેજરની ભૂમિકામાં છે:કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી
રાજકીય હલચલ

પ્રધાનમંત્રી ઇવેન્ટ મેનેજરની ભૂમિકામાં છે:કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલ કોરોના રસીકરણ કાર્યક્રમ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે ડેલ્ટા+ વેરિએન્ટ દેશમાં આવી ગયો છે. હજુ માત્ર 3.6% લોકોનું જ સંપૂર્ણ રસીકરણ થયું છે. પરંતુ પીએમ…

આમ આદમી પાર્ટીના મનિષ સિસોદીયાએ ભાજપ ઉપર કર્યો પલટવાર
રાજકીય હલચલ

આમ આદમી પાર્ટીના મનિષ સિસોદીયાએ ભાજપ ઉપર કર્યો પલટવાર

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદીયાનો કેન્દ્રની ભાજપ સરકાર પલટવાર કરતાં જણાવ્યુ કે ભાજપ હવે ભારતીય ઝઘડા પાર્ટી બની ગઈ છે. કેન્દ્રએ તમામ નિર્ણય સુપ્રીમ કોર્ટની ફટકાર…