ખોટા કર્મો હંમેશા નડે છે
સારા કર્મો કરવાથી હંમેશા જીવનમાં સુખ અને શાંતિ મળશે.ભગવાન પાસે માંગવાથી કઈ નહીં મળે પણ સારા કર્મ કરશો તો માંગવાની જરૂરિયાત જ નહીં પડે.
પ્રજાસત્તાક દિવસની આપ સહુને હાર્દિક શુભકામનાઓ
26 મી જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો એક ઐતિહાસિક દિવસ કે જેમણે આપણને પ્રજાસત્તાક રાષ્ટ્ર આપવા માટે અનેક મુશ્કેલીઓની સામનો કર્યો હતો.જો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ બલિદાન…
નિરાધાર ગાયોનું આશ્રય સ્થાન :નેચર કેર એનિમલ ફાઉન્ડેશન – ગૌ શાળા (એનજીઓ)
અમદાવાદથી 19 કિલો મીટરના અંતરે ચાલતી આ એક ખુબજ પ્રસંશનીય કામગીરી કરતી ગૌ શાળા છે.સામાન્ય રીતે ગૌ શાળામાં તંદુરસ્ત અને દૂધ આપે તેવી ગાયોને રાખવામા આવતી હોય છે પરંતુ આ…
આનું નામ જિંદગી
જન્મથી મૃત્યુ સુધીની સફરમાં જીવનમાં અનેક ઘટનાઓ પાછળ છૂટી જતી હોય છે.આપણે આ ઘટનાઓને યાદ કરીને,નવા ઉત્સાહ અને ઉમંગથી જે સમય પસાર કરીએ છીએ તેનું નામ જ જિંદગી છે મિત્રો.
ખુશ કિસ્મત
કોઈપણ વ્યક્તિ પાસે કેટલી સંપતિ છે તેના કરતાં જીવન પ્રત્યે કેવો અભિગમ છે તેના પર ખુશી અને સુખ-દુ;ખ નિર્ભર કરે છે.ઘણા વ્યક્તિઓ એવા છે કે તેમની પાસે ઘણું બધુ હોય…
જીવનમાં ઉતારવા જેવું
જીવનમાં સુખી થવા માટે કેટલાક નિયુમોનું પાલન કરવું ખૂબ જરૂરી હોય છે.