News Visitors : 220
0
0

Read Time:26 Second
કોઈપણ વ્યક્તિ પાસે કેટલી સંપતિ છે તેના કરતાં જીવન પ્રત્યે કેવો અભિગમ છે તેના પર ખુશી અને સુખ-દુ;ખ નિર્ભર કરે છે.ઘણા વ્યક્તિઓ એવા છે કે તેમની પાસે ઘણું બધુ હોય છે છતાં તેઓ દુખી હોય છે અને ઘણા લોકો પાસે ભલે ઓછું હોય છતાં હંમેશા ખુશ રહેતા હોય છે.

