ભગવદ ગીતાનો ઉપદેશ
ધર્મ ભક્તિ

ભગવદ ગીતાનો ઉપદેશ

ભગવદ ગીતાને હિન્દુ ધર્મમાં ખુબજ પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે.આ ગ્રંથમાં ઉલ્લેખ કરેલ તમામ પ્રસંગો અને ઉપદેશ જીવનમાં ખુબજ મહત્વના સાબિત થાય છે.

ભેગું કરવા કરતા ભોગવો
જન જાગૃતિ

ભેગું કરવા કરતા ભોગવો

જીવનમાં આપણને જે કઈ મળ્યું છે તે ભલે સંતાનો માટે અને ભવિષ્ય માટે ભેગું કરો પરંતુ સાથે સાથે ભોગવો.તમે ગમે તેટલું ભેગું કરશો પરંતુ નસીબમાં હોય તેટલું જ રહેશે તેના કરતાં ભોગવવાનો આનદ માનવો જોઈએ.

 ખુશ નશીબ વ્યક્તિ 
જન જાગૃતિ

 ખુશ નશીબ વ્યક્તિ 

આપણે સૌએ જોયું હશે કે ઘણા વ્યક્તિઓ પાસે ઘણું બધુ હોય છે છતાં તેઓ દુખી હોય છે અને ઘણા વ્યક્તિઓ એવા છે કે તેમની પાસે ભલે ઓછું હોય છતાં હંમેશા ખુશ રહેતા હોય છે. આપની…

જય શનીદેવ
ધર્મ ભક્તિ

જય શનીદેવ

તમામ કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ.આમ કરવાથી શનિદેવની કૃપા મળશે.

સાવધાન રહો 
જન જાગૃતિ

સાવધાન રહો 

જીવનમાં ખોટા માણસની સલાહ લેવાથી ઘણી વખત આપણે વધારે મુશ્કેલીમાં ફસાઈ જતાં હોઈએ છીએ.આથી સાવધાન રહેશો તો સુખી થશો.