Year: 2022
ભોલેનાથના 12 જ્યોતિર્લિંગના દર્શન
પ્રભુશ્રી શંકર ભોલેનાથના 12 જ્યોતિર્લિંગ દર્શનથી જીવન ધન્ય બની જાય છે..
જીવનમાં યાદ રાખજો
આપણાં વડીલોનું જીવનમાં એક અલગ જ મહત્વ છે.જે સમજીને તેને જીવનમાં મહત્વ આપે છે તેને ક્યારેય પસ્તાવાનો વારો નહીં આવે.
જિંદગીમાં ક્યારેય કોઈને દોષ આપવો નહીં
જ્યારે કોઈપણ નિર્ણય આપણે જાતે લેતા હોય ત્યારે જે કોઈ પરિણામ આવે તેના માટે અન્ય કોઈને દોષ આપવો જોઈએ નહીં.
કુલદેવીને પ્રાર્થના કરજો
જીવનમાં તમને જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓએ ઘેરી લીધા હોય અને કોઈ રસ્તો ના સુજે ત્યારે તમારી કુલદેવીના શરણે જજો અને સાચા હદયથી પ્રાર્થના કરજો,ગમે તેવી પરિસ્થિતિ હશે તેમાથી જરૂર કોઈ ને કોઈ રસ્તો મળી જસે
સારા કર્મનું ફળ સારુ જ મળે છે
જેવુ કર્મ કરશો તેવું ફળ મળશે.આથી જીવનમાં સારા કર્મ કરવા જોઈએ. સારા કર્મ કર્યા હશે તેનું ફળ પણ અવશ્ય સારું જ મળશે.
ભગવાન બુદ્ધિ અને શક્તિ આપજે
હે ભગવાન હું જીવનમાં બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે પ્રભુ’ જો જીવનમાં હું થાકી જાવ અને હારી જાવ ત્યારે મને તારું શરણ મળે તેવી મારી પ્રાથના સ્વીકારજે પ્રભુ.
આપનો કીમતી મત સમજી વિચારીને આપજો
ગુજરાત વિધાનસભાની ચુટણીમાં મતદાન કરવાનો સમય આવી ગયો છે.કોઈપણ પક્ષના ભાષણો કે પ્રલોભનો થી પ્રભાવિત થઈને નહીં પરંતુ આપના તથા આપના બાળકોનું ભાવિ અને રાજ્યની તમામ પ્રજાની સુરક્ષા અને કલ્યાણને દયાને રાખીને આપનો કીમતી મત…
રવિવાર ની શુભેચ્છા
અમુક લોકો પાસે ભલે ઓછું હોય છતાં હંમેશા ખુશ રહેતા હોય છે અને ઘણા વ્યક્તિઓ પાસે ઘણું બધુ હોય છે છતાં તેઓ દુખી હોય છે.આપની પાસે શું છે તેના કરતાં જીવન પ્રત્યે કેવો અભિગમ છે…
વ્યક્તિમાં રહેલી ખૂબીને જુઓ
દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખૂબી જરૂર હોય છે આપણે તેને ઓળખતા શીખી જઇસુ તો અનેક લાભ થશે