ભગવાન સમયસર બધુ બરાબર કરે છે.
Uncategorized

ભગવાન સમયસર બધુ બરાબર કરે છે.

આપણે જીવનમાં ઘણી ભૂલો કરીએ છીએ,સારા કામો કરીએ છીએ અને જાણતા અજાણતા ક્યાક ખોટું-પાપ પણ કરતાં હોઈએ છીએ.આ સૃષ્ટિનો સર્જનહાર-ભગવાન સમય આવે બધાંનો હિસાબ બરાબર કરી દે છે.આથી ઈશ્વરે આપેલું જીવન એવું જીવીએ કે આપણાં…

સુભાષચંદ્ર બોઝને પુણ્યતિથિ પર શત શત નમન…
Uncategorized શ્રદ્ધાંજલિ

સુભાષચંદ્ર બોઝને પુણ્યતિથિ પર શત શત નમન…

નેતાજી સુભાષચંદ્ર બોઝની 'પુણ્યતિથિ' પર શ્રદ્ધાંજલિ દેશવાશીઓમાં આઝાદીની તીવ્ર ઝંખના જાગૃત કરનાર મહાન સ્વતંત્ર સેનાની અને આઝાદ હિન્દ ફોજના સેનાપતિ, નેતાજી સુભાષચંદ્ર બોઝની 76મી 'પુણ્યતિથિ' ( 23/01/1897 થી 18/08/1945) પર શ્રદ્ધાંજલિ,શત્ શત્ નમન... “તુમ મુજે…

વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો” ના સંકલ્પ સાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
Uncategorized

વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો” ના સંકલ્પ સાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

અમદાવાદમાં નવા વૃક્ષો ઉગાડવાથી સૌને શુધ્ધ હવા મળી રહે અને પર્યાવરણનું જતન થાય તેવા ઉમદા જાહેર હેતુને દયાને લઈને “પર્યાવરણ સાધના”એન.જી.ઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ તારીખ 01/08/2021 ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લોટ, શિક્ષાપત્રી પ્લેટિનમની બાજુમાં, નિકોલ,અમદાવાદ…

કોરોનાની કોવિશીલ્ડ રસી બનાવે છે વધુ એન્ટીબોડી:વૈજ્ઞાનિકોનો દાવો
Uncategorized

કોરોનાની કોવિશીલ્ડ રસી બનાવે છે વધુ એન્ટીબોડી:વૈજ્ઞાનિકોનો દાવો

દેશભરમા કોરોનની રસી આપવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે લોકોએ કે રસી લેવી જે વધુ અસરકાર હોય,તે મુજવાનભરયો પ્રશ્ન બની ગયો છે. કોરોના રસી (Corona Vaccine) અંગે કરાયેલા અભ્યાસમાં  દેશમાં પહેલી વખત 2 અલગ-અલગ…

કેન્દ્ર અને દિલ્હી સરકારના ઝગડામાં ‘ઘર ઘર રાશન યોજના’ના અમલ સામે પ્રશ્નાર્થ?
Uncategorized

કેન્દ્ર અને દિલ્હી સરકારના ઝગડામાં ‘ઘર ઘર રાશન યોજના’ના અમલ સામે પ્રશ્નાર્થ?

ઘર ઘર રાશન યોજનાનો અમલ કરવા જયારે  કેજરીવાલ સરકાર ઉત્સાહી અને  પ્રયત્નશીલ છે ત્યારે નરેન્દ મોદીની કેદ્ર સરકારના ખાદ્ય મંત્રાલયે ફરી એક્વા વાંધો ઉઠાવતા હાલપૂર્તિ યોજનાના અમલ પર પ્રતિબંધ લાગી ગયો છે. આ યોજના હેઠળ…

નાગરિકોને વેક્સિન આપવામાં કેન્દ્ર સરકારના નાટકો થયા શરુ
Uncategorized

નાગરિકોને વેક્સિન આપવામાં કેન્દ્ર સરકારના નાટકો થયા શરુ

સૌ પ્રથમ સરકારે બે વેક્સિન વચ્ચે એક મહિનાનો ગાળો રાખવા કહ્યું હતું ત્યારબાદ તે વધારીને 42 દિવસ કર્યા હતા અને હવે નવી ગાઈડ લાઈન મુજબ 84 દિવસનો ગાળો કર્યો છે. સરકાર જે રીતે વારંવાર વેક્સિન…

શાસ્ત્રીય નૃત્યકાર મૃલાણી સારાભાઈની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ
Uncategorized

શાસ્ત્રીય નૃત્યકાર મૃલાણી સારાભાઈની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ

ભારતના અવકાશ વિજ્ઞાનના પિતામહ તરીકે જાણીતા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના પત્ની મૃણાલિની સારાભાઈ  શાસ્ત્રીય નૃત્યકાર ઉપરાંત નૃત્ય નિર્દેશક હતા.અમદાવાદ ખાતે તેમણે "દર્પણ એકેડેમી ઓફ પર્ફોમિંગ આર્ટસ" નામની સંસ્થાની સ્થાપના કરી હતી.અહીં નૃત્ય,નાટક,સંગીત અને કઠપૂતળીની આજે પણ…