પરિવાર આને કહેવાય
જન જાગૃતિ

પરિવાર આને કહેવાય

દરેક પતિ પત્નીને એક કુલદીપક હોય અને એક વ્હાલસોઈ દીકરી હોય અને ગમે તે પરિસ્થિતી હોય પરંતુ સૌ સાથે મળીને ખુશીથી રહેતા હોય તેને સુખી પરિવાર કહેવાય.

જેવુ કર્મ કરશો તેવુ ફળ મળશે
જન જાગૃતિ

જેવુ કર્મ કરશો તેવુ ફળ મળશે

જીવનમાં સારા કર્મ કરશો તો સારું પરિણામ મળશે અને ક્ષણિક સુખ માટે જો ખરાબ કર્મ કરશો તો તેનું ખરાબ પરિણામ પણ અવશ્ય ભોગવવાનો વારો આવશે તે નિશ્ચિત છે.

જય જય બજરંગ બલી
ધર્મ ભક્તિ

જય જય બજરંગ બલી

હનુમાન એટલે બળ, બુદ્ધિ, નિષ્ઠા, ઉત્તમ સેવક, શ્રેષ્ઠ સૈનિક, કુશળ સેનાપતિ, મુર્ત્સદ્દી રાજદૂત અને અનન્ય ભક્ત. ભગવાન શિવનો અવતાર ગણાતા હનુમાનજીની પૂજા શનિવારે કરવાનો વિશિષ્ટ મહિમા છે.

સંતોષી માતાની જય                                
ધર્મ ભક્તિ

સંતોષી માતાની જય                                

માતા સંતોષીને શુક્રવારનો દિવસ સમર્પિત હોય છે.આ દિવસે ઉપવાસ અને સંતોષી માતાની પૂજા કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને વ્રત કરનારની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.