દેવો કે દેવ મહાદેવ દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે 

આપને જીવનમાં સુખ,શાંતિ,સલામતી અને દીર્ધાયુ પ્રાપ્ત  તેવી પ્રાર્થના  

જીવનમાં સંબંધોને મહત્વ આપજો.

આપણાં જીવનમાં ઘણા સંબંધો હોય છે પરંતુ તેને જાળવવા પણ જરૂરી છે. ગુમાવેલા પૈસા પરત આવશે પરંતુ ગુમાવેલા સંબંધો ફરીથી કેળવવા ખુબજ અઘરા છે.

શનિદેવની પૂજા કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

જે લોકો પર શનિની સાડા સાતી પનોતી ચાલતી હોય તેમણે શનિદેવને પ્રસન્ન કરવા હોય તો શનિવારે પૂજાનું વિશેષ મહત્વ છે.શનિદેવ મંત્રનો જાપ કરવામાં આવે તો શનિ દેવ પ્રસન્ન થાય છે.શનિદેવની…

બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે છીનવી શકે :ગીતા સાર 

દરેક વ્યક્તિના જીવનન્મા સુખ અને દુ:ખ આવ્યા જ કરે છે. જીવનમાં જ્યારે કોઈપણ રીતે સફળતા ના મળતી હોય ત્યારે આત્મ વિશ્વાસ ના ખોવો જોઈએ તેવું શ્રીમદ ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું…

વિશ્વાસ મુકનારને દગો ના આપવો જોઈએ   

કોઈ વ્યક્તિ આપણાં પર ખૂબ વિશ્વાસ ધરાવતો હોય ત્યારે ઘણા લોકો એવા હોય છે કે જે સ્વાર્થ ખાતર તેની સાથે છેતરપિંડી કરતાં હોય છે. જો કોઈ આપણાં પર વિશ્વાસ મુકે…

સ્વાર્થના સંબંધોથી સાવધાન રહો

જિંદગીમાં ઘણા વ્યક્તિઓ સાથે આપણે સંબંધ ધરાવતા હોઈએ છીએ. આમાથી ઘણા સંબધો એવા હોય છે કે જે ફક્ત પોતાના સ્વાર્થ માટેના હોય છે.આવા વ્યતિઓથી સાવધાન રહેવાની જરૂર છે.

 વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદા આપની દરેક ઈચ્છા પૂરી કરે

ભગવાન ગણેશને વિઘ્નહર્તા દેવ તરીકે હિન્દૂશાસ્ત્રોમાં પૂજવામાં આવે છે. આ વિઘ્નહર્તા દેવનું સ્મરણ માત્ર કાર્યમાં સફળતા અપાવનારું છે. ગજાનન ગણપતિને પ્રિય વાર મંગળવાર છે. આજના દિવસે તેમનું પૂજન કરવાથી વિશેષ…

સમયને ઓળખીને જીવશો તો તરી જશો 

દરેક વ્યક્તિના જીવનમાં સમય બદલાતો રહે છે.આપણે સમયને ઓળખીને જીવીશું તો આવનાર તકલીફોમાં પર શાંતિથી રહી શકશો.

ૐ સૂર્ય દેવાય નમઃ 

હિન્દુ ધર્મમાં સૂર્ય દેવતાની પૂજાનું ખૂબજ મહત્વનું છે.આપણાં શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિએ સૂર્ય દેવતાની પૂજા અવશ્ય કરવી જોઈએ રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરો છો તો તેનું ફળ વિશેષ ફાયદાકારક હોય…

 જીવનમાં સારા કર્મો જ આપણને મુશ્કેલીમાથી ઊગારે છે. 

આપણે જીવનમાં જાણતા કે અજાણતા ઘણા સારા કામ પણ કરતા હોઈએ છીએ. આથી આપણા જીવનમાં સારી કે ખરાબ જે કોઈ ઘટના બને છે તેની પાછળ કોણ છે તે ઉકેલ માંગતા…

You Missed

વિશ્વ જળ દિવસ ઉજવવાનો હેતુ સાર્થક થવો જોઈએ
કોંગ્રેસ પાર્ટીમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત: દેશભરમાંથી 700 જેટલા જિલ્લા સ્તરના અધ્યક્ષને દિલ્હીનું તેડું
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટ કો ઓપરેટિવ બેંક અને આરબીઆઈને નોટિસ
જમીન પુન: સરવેના કેસમાં ગુજરાત સરકાર ખેડૂતો પ્રત્યે કેમ અસંવેદનશીલ ? પ્રશ્ન પુછનાર ધારાસભ્ય પણ ગૃહમાંથી કાઢી મુકાયા
સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસીનો ઐતિહાસિક નજારો લાઈવ જોઈ શકાશે
અમદાવાદની એલ જી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા વિરોધપક્ષની અસરકારક રજૂઆત