બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે છીનવી શકે :ગીતા સાર 

બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે છીનવી શકે :ગીતા સાર 

0 0
Spread the love
Read Time:27 Second

દરેક વ્યક્તિના જીવનન્મા સુખ અને દુ:ખ આવ્યા જ કરે છે. જીવનમાં જ્યારે કોઈપણ રીતે સફળતા ના મળતી હોય ત્યારે આત્મ વિશ્વાસ ના ખોવો જોઈએ તેવું શ્રીમદ ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે.તમે આત્મ વિશ્વાસ ખોયા વગર જો પ્રયત્નો ચાલુ રાખશો તો એક દિવસ સફળતા જરૂર મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ધર્મ ભક્તિ