રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીની કરાઈ જાહેરાત

News Visitors : 113
0 0
Spread the love
Read Time:2 Minute, 14 Second

ગુજરાતને પ્રદુષણમુકત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજરોજ ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ઈલેક્ટ્રીક વ્હીકલ પસંદ કરતા લોકો માટે ખુશખબર એવી છે કે રાજ્ય સરકારે  ઈલેક્ટ્રીક વ્હીકલની ખરીદીમાં આકર્ષક સબસીડી આપવાનું નક્કી કરાયું છે. સરકારે જાહેર કરેલી ઈલેક્ટ્રીકલ વ્હીકલ પોલિસીમાં ટુ-વ્હીલર માટે રૂપિયા 20 હજારની સબસીડી આપવાનું નક્કી કર્યું છે, તેવી રીતે થ્રી – વ્હીલરમાં રૂ.50 હજારની સબસીડી, ફોર વ્હીલરમાં રૂ.1.50 લાખની સબસીડી નક્કી કરાઈ છે. પ્રદૂષણ મુકત ગુજરાત બનાવવાનો પ્રયાસ કરવાના ભાગરૂપે રાજી સરકારે ૪ વર્ષ માટે જાહેર કરેલી ઇલેકટ્રીક વ્હીકલ પોલીસી અંતર્ગત રાજ્યમાં ૫૦૦ જેટલા ચાર્જીંગ સ્ટેશનોની પણ સ્થાપના કરવામાં આવશે. આ પોલિસીના અમલથી ૬ લાખ ટન કાર્બનનો ઉત્સર્ગ બચશે અને સાથે જ ૫ કરોડનું ઈંધણ બચશે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજય સરકારે કાળજીપૂર્વકની વિચારણા તેમજ ઇલેકટ્રીક વ્હીકલ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોના અભિપ્રાયો અને સહાયથી ટેકનોલોજી, ઉત્પાદન પ્રક્રિયા તેમજ ઇ-વ્હીકલ સંબંધિત પરિબળો તથા ભારત સરકારની નીતિઓને ધ્યાનમાં લઇને ગુજરાતની આ ઇ-વ્હીકલ પોલિસી ઘડવામાં આવી છે.મુખ્યમંત્રીની સાથે  વાહન વ્યવહાર મંત્રી શ્રી આર. સી. ફળદુ, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ અને બંદરો-વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ તેમજ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

યુદ્ધની સ્થિતીને પહોંચી વળતા ગુજરાત સરકાર સજ્જ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Spread the love

Spread the loveભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે ટેલિફોનિક વાત કરી ગુજરાતની સ્થિતિ અંગે ચર્ચા કરી છે.યુદ્ધની પરિસ્થિતિને મુખ્યમંત્રી દયાને રાખીને ગુજરાત સરકાર દ્વારા તા.15 ધી સમગ્ર રાજ્યમાં ફટાકડા ફોડવા પર…

રામદેવપીર મહારાજનો નારણપુરા ખાતે યોજાયો પાઠ -‌ ભજન સંધ્યા અને વેશભૂષા કાર્યકમ

Spread the love

Spread the loveઅમદાવાદના નારણપુરા ગામ ખાતે રહેતા રામુભાઇ દરજીના ઘરે આશરે 100 વર્ષ જૂનું રામદેવપીર મહારાજનું મંદિર આવેલું છે.આ મંદિરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રામદેવપીર મહારાજના પાઠ ,સત્સંગ,ભજન…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPL 2025 ની ફાઇનલ મેચ રમાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

  • By admin
  • May 20, 2025
  • 2 views
IPL 2025 ની ફાઇનલ મેચ રમાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

હાઈકોર્ટના તમામ નિવૃત્ત ન્યાયાધીશો વન રેન્ક, વન પેન્શન મેળવવાના હકદાર : સુપ્રીમ કોર્ટ

  • By admin
  • May 19, 2025
  • 6 views
હાઈકોર્ટના તમામ નિવૃત્ત ન્યાયાધીશો વન રેન્ક, વન પેન્શન મેળવવાના હકદાર : સુપ્રીમ કોર્ટ

વૈષ્ણવ કોને કહેવાય છે: શ્રીમદ્ ભાગવત ગીતામાં છે ઉલ્લેખ

  • By admin
  • May 18, 2025
  • 8 views
વૈષ્ણવ કોને કહેવાય છે: શ્રીમદ્ ભાગવત ગીતામાં  છે ઉલ્લેખ

આતંકવાદ પ્રતિ ‘ઝીરો ટૉલરન્સ’નો સંદેશ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ લઈ જશે :સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂ

  • By admin
  • May 17, 2025
  • 9 views
આતંકવાદ પ્રતિ ‘ઝીરો ટૉલરન્સ’નો સંદેશ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ લઈ જશે :સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજૂ

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં બે પોર્ટલ કર્યા લોન્ચ

  • By admin
  • May 16, 2025
  • 11 views
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં બે પોર્ટલ કર્યા લોન્ચ

અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં 2680 ચો.મી.જગ્યા થઈ દબાણમુક્ત: હાઉસિંગ બોર્ડના અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં?

  • By admin
  • May 15, 2025
  • 19 views
અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં 2680 ચો.મી.જગ્યા થઈ દબાણમુક્ત: હાઉસિંગ બોર્ડના અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં?