વૃક્ષારોપણનો કાર્યક્રમ એક વરસાદ આવી ગયા પછી કરવા જાહેર અપીલ 

વૃક્ષારોપણનો કાર્યક્રમ એક વરસાદ આવી ગયા પછી કરવા જાહેર અપીલ 

0 0
Spread the love
Read Time:48 Second

હાલમાં અતિશય ગરમી પડતી હોવાથી જો વૃક્ષારોપણ કરવામાં આવે અને પાણી આપવામાં અને માવજત કરવામાં વિલંભ થાય તો તે રોપા બળી જવાની સકયતા વધુ રહે છે.આથી આગામી 5 જૂને આવનાર વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપનનો કાર્યક્રમ કરવાના બદલે જો એક વરસાદ આવી ગયા પછી રોપા વાવવામાં આવશે તો તે ઝાડપથી અને અવશ્ય ઊગી જશે.આ વિનંતી પર્યાવરણ સાધના (એન જી ઓ) અમદાવાદ દ્વારા પર્યાવરણ પ્રેમીઓને અને સામાજિક સંસ્થાઓને કરવામાં આવી છે..વૃક્ષ વાવો-પર્યાવરણ બચાવો વધુ માહિતી માટે લૉગ ઓન કરો.  https://paryavaransadhna.co.in/?p=398

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
જાહેરહિત-Public interest