હાલમાં અતિશય ગરમી પડતી હોવાથી જો વૃક્ષારોપણ કરવામાં આવે અને પાણી આપવામાં અને માવજત કરવામાં વિલંભ થાય તો તે રોપા બળી જવાની સકયતા વધુ રહે છે.આથી આગામી 5 જૂને આવનાર વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપનનો કાર્યક્રમ કરવાના બદલે જો એક વરસાદ આવી ગયા પછી રોપા વાવવામાં આવશે તો તે ઝાડપથી અને અવશ્ય ઊગી જશે.આ વિનંતી પર્યાવરણ સાધના (એન જી ઓ) અમદાવાદ દ્વારા પર્યાવરણ પ્રેમીઓને અને સામાજિક સંસ્થાઓને કરવામાં આવી છે..વૃક્ષ વાવો-પર્યાવરણ બચાવો વધુ માહિતી માટે લૉગ ઓન કરો. https://paryavaransadhna.co.in/?p=398