0
0
Read Time:19 Second
કહેવાય છે ને કે ધીરજનાં ફળ મીઠા હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે. જે કાલે હતું તે આજે નથી અને આજે તે પણ આવતી કાલે નહીં રહે. આથી સારા કે ખરાબ દરેક સમયમાં ધીરજ અને સંયમ રાખો.