સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન
News

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન

 સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સી.આઈ.એસ.એફ.) તેના 56મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના લખપતથી કન્યાકુમારીની પ્રથમ "ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન" શરૂ કરેલ છે.કચ્છના લખપતથી કન્યાકુમારીની સફરમાં 25 દિવસોમાં 6,553 કિમીની કઠોર યાત્રા પર 14 મહિલાઓ સહિત…

સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું થયું સન્માન
News

સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું થયું સન્માન

ગાંધીનગર શેરથા ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ગુજરાતનાં માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવેલ છે.ગુજરાત સરકાર દ્વારા પ્રજાપતિ સમનાજને સમાજનું સંકૂલ બનાવવા માટે ગાંધીનગર ખાતે જમીન ફાળવવામાં આવેલ છે તેનો આભાર વ્યક્ત કરવા આ સમ્મેલન…

મ્યુનિ.કમિશનર રાજકોટનુ  આપણું રાજકોટ કેવું હોવું જોઈએ?  એ વિષય પર વકતવ્ય
News

મ્યુનિ.કમિશનર રાજકોટનુ  આપણું રાજકોટ કેવું હોવું જોઈએ?  એ વિષય પર વકતવ્ય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલતા માસિક મિલનમાં પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠીનાં વ્યાખ્યાન માળા અંતર્ગત 130માં મણકામાં "આપણું રાજકોટ કેવું હોવું જોઈએ? " વિષય પર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર મ મા તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર…

ગાયના છાણાથી હોળી પ્રગટાવી પર્યાવરણની જાળવણી કરીએ
Dharm shakti

ગાયના છાણાથી હોળી પ્રગટાવી પર્યાવરણની જાળવણી કરીએ

હિન્દુ ધર્મમાં હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે  સોસાયટી તથા મંદિરોમાં હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં લાકડાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોય છે. હોળીના તહેવારની ઉજવણી પ્રદૂષણમુક્ત(ઈકોફ્રેન્ડલી) રીતે થાય તે જોવાની દરેક નાગરિકની ફરજ છે.વૃક્ષોનું આપણાં જીવનમાં…

જય ભોલે મંડળી કુબેરેશ્વર મહાદેવ મંદિર નરોડા અમદાવાદ

https://youtu.be/geEIWzjk21U?si=z3TYLnHOeEfZZKwk અતિ પૌરાણિક કુબેરેશ્વર મહાદેવ મંદિર સૈજપુર બોઘા નરોડા રોડ ખાતે તાજેતેરમાં ભંડારા નુ આયોજન થયું હતું.આ ભંડારો પ્રતિ વર્ષ થાય છે જેના મુખ્ય સેવા શિવ ભક્તોની હોય છે.આ મંદિરમાં નિયમિત આવતા તથા આજુબાજુમાં રહેતા…

જલારામ બાપા અંગે ટિપ્પણી વિવાદ
News

જલારામ બાપા અંગે ટિપ્પણી વિવાદ

સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા (Jalaram Bapa) અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ બાપાના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વીરપુરમાં (Virpur) આવીને સ્વામી માફી માગે તેવી માગ સાથે રઘુવંશી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં…

નરાધમ શિક્ષક સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી, મહેન્દ્ર કાવઠીયાને કર્યો સસ્પેન્ડ
News

નરાધમ શિક્ષક સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી, મહેન્દ્ર કાવઠીયાને કર્યો સસ્પેન્ડ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મહેન્દ્ર કાવઠીયાને કર્યો સસ્પેન્ડમહેન્દ્ર કાવઠીયાની જગ્યાએ 2 નવા શિક્ષકો મૂકવામાં આવ્યાસોમવારે શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના 3 દિવસના રિમાન્ડ થશે પૂર્ણ. નરાધમ શિક્ષક સામે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ…

કુબેરેશ્વર મહાદેવ મંદિર નરોડા રોડ અમદાવાદ ખાતે થયુ ભંડારાનું આયોજન-

https://youtu.be/QM4H57VzX-Q?si=QAvPIOeWlaDJXxXI અમદાવાદ ના સૈજપુર બોઘા નરોડા રોડ ખાતે પંચાણું વરસ જુના કુબેરેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવરાત્રી નિમિતે ભંડારા નુ આયોજન તારીખ 2 માર્ચ ના રોજ કરવામા‌ આવ્યુ હતુ .આ મંદિર દ્વારા પંદર વર્ષ થી સતત…