અમદાવાદમાં કર્ફ્યૂમાં છુટ મળતા જ હોટેલ- રેસ્ટોરન્ટની બહાર ભીડ જામી

અમદાવાદમાં કર્ફ્યૂમાં છુટ મળતા જ હોટેલ- રેસ્ટોરન્ટની બહાર ભીડ જામી

0 0
Spread the love
Read Time:42 Second

અમદાવાદી ખાણીપીણીના શોખીન ગણાય છે. કોરોનાની બીજી લહેર દરમિયાન હોટેલ તથા રેસ્ટોરન્ટમાં ફકત ટેકઅવેની સુવિધા રાખવામાં આવી હતી. પરંતુ બીજી લહેર નિયંત્રિત થતાં નિયંત્રણોમાં છુટછાટ મળતાંની સાથે જ અમદાવાદમાં લોકોએ ફરીવાર બહાર નીકળવાનું શરૂ કરી દીધું.હવે 9 વાગ્યાની છૂટ મળતા રવિવારે મોડી સાંજના સમયે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો. પાર્સલ માટે તો ક્યાંક જમવા માટે લોકોએ કલાકો રાહ જોવી પડી હતી.

Avatar

About Post Author

admin1

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સમાચાર વિશેષ