મુંબઈ એરપોર્ટ પર કોકેઈનની દાણચોરી કરતા વિદેશી પકડાયો.
News

મુંબઈ એરપોર્ટ પર કોકેઈનની દાણચોરી કરતા વિદેશી પકડાયો.

મુંબઈ એરપોર્ટ પર કોકેઈનની દાણચોરી કરતા વિદેશી પકડાયો.ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગિની (પશ્ચિમ આફ્રિકા) ના 43 વર્ષીય નાગરિકની કથિત રીતે પેલેટ સ્વરૂપમાં પ્રતિબંધિત પદાર્થ ગળીને લગભગ ₹2.30 કરોડના કોકેઈનની દાણચોરી કરવા બદલ ધરપકડ…

મૂડીને ડૂબતી બચાવવા જકાર્તા સરકાર હાથ મિલાવે છે
આંતરરાષ્ટ્રીય સમાચાર

મૂડીને ડૂબતી બચાવવા જકાર્તા સરકાર હાથ મિલાવે છે

મૂડીને ડૂબતી બચાવવા જકાર્તા સરકાર હાથ મિલાવે છે કેન્દ્ર સરકારે પીવાના પાણીની વ્યવસ્થા (SPAM) ના નિર્માણને વેગ આપવા માટે જકાર્તા વહીવટીતંત્ર સાથે સમજૂતીના મેમોરેન્ડમ (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા જે શહેરમાં નળના પાણીની સેવાને વિસ્તૃત…

આજથી વિધાનસભા સત્ર
News

આજથી વિધાનસભા સત્ર

આજથી વિધાનસભા સત્ર રાજ્યમાં વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થવાનું છે. જયારે 3 માર્ચના રોજ રાજ્યનું બજેટ રજૂ થશે. અતયાર સુધી જોવા મળતું હોય છે કે વિધાનસભામાં ધારાસભ્યો ચર્ચા દરમિયાન બોલવામાં ભાન ભૂલી જ…

યુક્રેનમાં કિવ-ખાર્કિવ યુદ્ધના મેદાન
News

યુક્રેનમાં કિવ-ખાર્કિવ યુદ્ધના મેદાન

યુક્રેન પર રશિયાના હુમલાના દિવસે રાજધાની કિવમાં નાગરિકો પરનો ખતરો વધુ ઘેરો બન્યો. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડી દેવા કહયું. દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી ઈમર્જન્સી એડવાઈઝરી.વિશ્વના દેશો લશ્કરી સાધનો મોકલીને…

અમદાવાદના નાથની નગરમા રથયાત્રા
News

અમદાવાદના નાથની નગરમા રથયાત્રા

અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજી પોલીસ-બંદોબસ્તમાં કર્ફ્યૂ વચ્ચે નગરચર્ચાએ નીકળી ગયા છે. હાથી, ઘોડા, ભજનમંડળી, અખાડા વિના જ શહેરના માર્ગ પર રથયાત્રા નીકળી ગઇ છે.રથયાત્રાના રૂટ પરના મકાનોમાંથી ભક્તો દૂરથી દર્શન કરતા નજરે પડ્યા હતા. આખા…

અમિત શાહની મુલાકાત બાબતે લોકોને ઘરનાં બારી-બારણાં બંધ રાખવા પોલીસનો આદેશ
રાજકીય હલચલ

અમિત શાહની મુલાકાત બાબતે લોકોને ઘરનાં બારી-બારણાં બંધ રાખવા પોલીસનો આદેશ

અમદાવાદ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને પગલે વેજલપુર વિસ્તારમાં કેટલીક સોસાયટીનાં સભ્યોને ઘરના બારી-બારણાં બંધ રાખવાનું કહેતા વિવાદ સર્જાયો. રવિવારે સવારે અમિત શાહ વેજલપુરમાં નવનિર્મિત પાર્ટી પ્લોટ તથા કોમ્યુનિટી હોલનું ઉદઘાટન કરવાના હોઇ વેજલપુર…

કોરોનામાં લોકો ઉકાળેલું પાણી પીતા હોવાથી ટાઇફોઇડ જેવા રોગના કેસ ઘટી ગયા
News

કોરોનામાં લોકો ઉકાળેલું પાણી પીતા હોવાથી ટાઇફોઇડ જેવા રોગના કેસ ઘટી ગયા

કોરોનાની અસર દરમિયાન શહેરમાં મોટાભાગના નાગરિકો ઉકાળેલું પાણી પીવાનું શરૂ કરતાં ઝાડા ઊલ્ટી, ટાઇફોઇડ, કમળો, કોલેરા વગેરે પાણીજન્ય રોગ લગભગ ગાયબ થઇ ગયા.અમદાવાદ શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 3 હજાર 410 થયો7 જુલાઈની સાંજથી 8 જુલાઈની…

રેલવે સ્ટેશન પર પતિ પત્નીને મુકી ફરાર
સમાચાર વિશેષ

રેલવે સ્ટેશન પર પતિ પત્નીને મુકી ફરાર

હરિયાણાથી લગ્ન કરી અમદાવાદ આવેલા પતિ પત્ની 2 દિવસ હોટેલમાં રોકાયા હતા. પતિ પત્નીને લઈને અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર આવ્યો હતો. સીડીઓ પર પત્નીને બેસાડી પતિએ હું મિત્રને મળીને આવું છું. એમ કહી…

છેતરપીંડી કરીને મહિલાએ જીવતા પતિને મૃત સાબિત કરી ડેથ સર્ટી કઢાવ્યું
કાયદો અને ન્યાય

છેતરપીંડી કરીને મહિલાએ જીવતા પતિને મૃત સાબિત કરી ડેથ સર્ટી કઢાવ્યું

અમદાવાદમાં મહિલાએ નાણાની લાલચમાં પતિને મૃત જાહેર કરીને ડેથ સર્ટી કઢાવી લીધું તયારબાદ ઈન્સ્યોરન્સના રૂપિયા ક્લેમ કરી લીધા. પતિને આ વાતની જાણ થતાં તેણે પત્નીને સવાલ કર્યો તો પત્નીએ પતિને ઘરમાંથી કાઢી મુક્યો. હાલમાં આ…

રાજકોટમાં AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની સભા
રાજકીય હલચલ

રાજકોટમાં AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની સભા

આજરોજ રાજકોટમાં કોઠારીયા ગામ નજીક બિલીપત્ર પાર્ટી પ્લોટ ખાતે AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની સભાનું આયોજન કરવામાં આવ્યું.તયાં ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવામાં આવ્યો. હર હર મહાદેવના નારા સાથે વિરોધ કરતા તમામ લોકોની પોલીસે અટકાયત…